તમે રોજ માટલાનું પાણી પીતા હોય તો આ જરૂરી માહિતી વાંચી લેજો

દોસ્તો ઉનાળાની સિઝન શરૂ થતા જ લોકો ઠંડુ પાણી પીવા માંગે છે. જેના માટે લોકો ફ્રીજમાં રાખેલ પાણીનો વપરાશ કરે છે પરંતુ શું તમે જાણો છો કે રેફ્રિજરેટરનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. હા, મોટાભાગના લોકો ઉનાળાની ઋતુમાં રેફ્રિજરેટરનાં પાણીનું સેવન કરે છે, પરંતુ રેફ્રિજરેટરનું પાણી પીવાથી તમે ઘણી બીમારીઓનો … Read more

બીપીની ગોળી આખી જિંદગી ન ખાવી હોય તો આ દાણા ખાવાનું શરૂ કરી દો

દોસ્તો ખજૂર ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે ખજૂરમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તેથી તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. ખજૂરમાં આયર્ન, વિટામિન સી, વિટામિન ડી, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન K અને વિટામિન B6 ભરપૂર માત્રામાં હોય છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ … Read more

ગમે તેવી મોટી પથરી ટુકડા થઈને બહાર નીકળી જશે, કરો આ કામ

જ્યારે શરીરમાંથી નકામા તત્વો બહાર નીકળતા નથી ત્યારે તે ક્રિસ્ટલ બની જાય છે અને ધીરેધીરે કિડનીમાં એકઠા થઈ પથરી બની જાય છે. 90 ટકા કેસમાં પથરી ખરાબ પાણી અને ખોરાકના કારણે થાય છે. જે લોકોને પથરીની સમસ્યા હોય તેમણે લીલી ડુંગળી, બીટ, અજમો, બદામ, મગફળી, કાજૂ, માછલી વગેરેનું સેવન ઓછું કરવું અથવા તો ટાળવું જોઈએ. … Read more

ફેફસાંનો કચરો બહાર કાઢી નવા જેવા કરી નાખવા કરો આ કામ

આજના સમયમાં પ્રદૂષણ એટલું વધી ગયું છે કે તેની અસરથી કોઈ બાકાત નથી. પ્રદૂષણના કારણે સતત સ્વાસ્થ્યને પણ અસર થતી રહે છે. આ અસર દેખાતી નથી પરંતુ તેનો અનુભવ કરી શકાય છે. જેમકે કોઈપણ કારણ વિના ગળામાં બળતરા, દુખાવો, દાદરા ચઢવાથી શ્વાસ ચઢવો, શ્વાસ લેવામાં સમસ્યા થવી વગેરે. આ બધા જ લક્ષણો છે કે પ્રદૂષણ, … Read more

લોહી જાડું થતું હોય તો દૂધ સાથે લઈ લો આ વસ્તુ

કુમેરકસ એવી ઔષધી છે જેનો ઉપયોગ કરવાથી તમને શરીરમાં તુરંત લાભ જોવા મળે છે. તેના ઉપયોગથી શરીરના દુખાવા, ઘુંટણનો દુખાવો, કોણીનો દુખાવો અને શરીરના કોઈપણ પ્રકારના દુખાવા દુર થાય છે. આ ઔષધિનો સૌથી મોટો લાભ એ છે કે તેનાથી લોહી ઘટ્ટ થતું અટકે છે. તેનો ઉપયોગ કરવાની રીત અને લાભ વિશે આજે તમને વિસ્તારપૂર્વક જણાવીએ. … Read more

આ જ્યુસ પીવાથી ચામડીના 100 થી વધારે રોગો ગાયબ થઈ જશે

આપણી આસપાસ સરળતાથી મળી રહેતી ઘણી એવી વસ્તુઓ છે જે આપણા સ્વાસ્થ્ય માટે દવા સમાન કામ કરે છે પરંતુ આપણે તેનાથી થતા લાભ વિશે જાણતા નથી હોતા એટલે તેનો લાભ પણ લઈ શકતા નથી. આ વનસ્પતિઓનો ઉપયોગ કરીને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાને દવા લીધા વિના દુર કરી શકાય છે. આજે તમને આવી જ એક આયુર્વિદક જડીબુટી … Read more

આ ઉપાયથી 1 જ દિવસમાં કબજિયાત ગાયબ

જ્યારે પેટ બરાબર સાફ થતું નથી ત્યારે કબજિયાત થઈ જાય છે. રોજ પેટ બરાબર સાફ થાય તે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. જ્યારે શરીરમાં તરલ પદાર્થની ઊણપ સર્જાય છે ત્યારે કબજિયાત થઈ જાય છે. કબજિયાતની સમસ્યા કાયમી રહે તો તેનો ઈલાજ કરવો જરૂરી થઈ જાય છે. આ બીમારીની સારવાર ન કરવામાં આવે તો તે ભયંકર સ્વરુપ … Read more

સવારે નયણા કોઠે ખાઈ લો આ વસ્તુ, શરીર ભીમ જેવું ફોલાદી બની જશે

દોસ્તો બદામ એક પ્રકારની ડ્રાય ફ્રુટ છે, જે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે બદામ પોષક તત્વોનો ભંડાર છે. બદામમાં ફાઈબર, પ્રોટીન, વિટામીન ઈ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, કોપર, ઓમેગા 3 ફેટી એસિડ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે. તેથી જો તમે સવારે ખાલી પેટ બદામનું સેવન કરો તો તેનાથી … Read more

આ ફળની છાલ છે અમૃત સમાન, બ્લડસુગર અને બ્લડપ્રેશર હંમેશા રહેશે કંટ્રોલમાં

દોસ્તો સામાન્ય રીતે ફળોના સેવનથી સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થાય છે, આ વાત તો દરેક જણ જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે ફળોની સાથે ફળોના પાન પણ સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા લાવે છે. હા, કેટલાક ફળ એવા છે જેના પાંદડા સ્વાસ્થ્ય માટે અસંખ્ય ફાયદા આપી શકે છે. આ ફળોના પાનનો ઉપયોગ સ્વાસ્થ્ય સંબંધિત … Read more

સવારે ખાલી પેટ પી લો આ પાણી, આખી જિંદગી સાંધાના દુખાવા નહિ દુખે

દોસ્તો ભારતીય રસોડામાં ઘણા મસાલાઓનો ઉપયોગ થાય છે, જેમાંથી એક હળદર છે. હળદરનો ઉપયોગ વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે થાય છે પરંતુ શું તમે જાણો છો, હળદરનો ઉપયોગ ખાવાનો સ્વાદ તો વધારે છે જ, પરંતુ દરરોજ સવારે ખાલી પેટ હળદરના પાણીનું સેવન કરવાથી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે. કારણ કે હળદર ઔષધીય ગુણોથી … Read more