આ ઉપાયથી ખંજવાળ અને ચામડીના તમામ રોગો થઈ જશે દૂર

મિત્રો ગરમીના દિવસોમાં ઠંડક કરતાં બરફનો ઉપયોગ વધી જાય છે. બરફનો ઉપયોગ સૌથી વધુ ઉનાળા દરમિયાન થાય છે. તેનાથી ઠંડક મેળવવા ઉપરાંત પણ લાભ મેળવી શકાય છે. એક ટુકડો બરફ ઠંડક આપવા ઉપરાંત ઘણા બધા લાભ પણ કરે છે. બરફ નો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે. તો ચાલો તમને જણાવીએ બરફના એક ટુકડાથી કેટલા … Read more

આ કામ કરશો તો 7 દિવસમાં આખા શરીરનો દુખાવો થઈ જશે ગાયબ

દોસ્તો શરીરમાં અનેક અંગ હોય છે. તેથી સ્વાભાવિક છે કે ક્યારેક ક્યારેક થોડો દુખાવો કે સમસ્યા પણ થાય. પરંતુ જો કોઈપણ સમસ્યા કાયમી થઈ જાય તો તે સ્વાભાવિક નથી અને તેનો ઈલાજ કરવો જરૂરી થઈ જાય છે. શરીરના આ પ્રકારના કાયમી થયેલા દુખાવાથી મુક્તિ મેળવવી જરૂરી છે. જો કે આ મુક્તિ જો તમે પેઈનકીલરથી મેળવો … Read more

રોજ એક ચમચી લેશો તો વાત, પિત્ત અને કફ કંટ્રોલમાં રહેશે, 100 થી વધારે રોગ રહેશે દૂર

મિત્રો આમળા, હરડે અને બહેડાના મિશ્રણથી ત્રિફળા બને છે. આ ફળનું મિશ્રણ એક મહાઔષધિ છે. તેનું સેવન કરવાથી શરીરને અનેક લાભ થાય છે. ત્રિફળાનું સેવન કરવાથી પુરુષોની જનેન્દ્રીયના રોગ, સ્ત્રીના રોગ, યોનીમાંથી સફેદ પાણી પડવું, વાત, પિત્ત અને કફનું અસંતુલન થવું જેવા 60થી વધુ રોગ દુર થઈ જાય છે. આજે તમને જણાવીએ આ ત્રિફળા ચૂર્ણનો … Read more

આ ઉપાયથી સંધિવાના દુખાવાથી જિંદગીભર રાહત મળી જશે

જે લોકોને સંધિવા હોય છે તેમને સાંધામાં અસહ્ય દુખાવો થાય છે. આ દુખાવો મોટાભાગે હાથ કે પગના સાંધા, ઘુંટણ, ઘુંટી, કાંડા, કોણી, ખભામાં થાય છે. આ પીડા અસહ્ય હોય છે. જેને સંધિવાની સમસ્યા હોય તેના માટે હાથ પગનું હલનચલન કરવું પણ મુશ્કેલ હોય છે. આજે તમને સંધિવા મટાડવાના સરળ ઉપાયો વિશે જણાવીએ. આ ઉપાય કરવા … Read more

રસોડાની આ વસ્તુના મિશ્રણથી પાચનશક્તિ અને સાંધાના દુખાવામાં થઈ જશે ફાયદો

મિત્રો આજે દરેક વ્યક્તિના ઘરમાં હોય તેવી 3 વસ્તુઓના મિશ્રણ વિશે તમને જાણકારી આપીએ. આ ત્રણ વસ્તુઓનું મિશ્રણ શરીરના વિવિધ રોગ માટે અત્યંત લાભકારી છે. તેનું સેવન કરવાથી શરીરના રોગ જડમૂળથી દુર થાય છે. તો ચાલો જાણીએ આ મિશ્રણ કઈ કઈ વસ્તુઓનું છે અને તેનાથી કેવા લાભ થાય છે. આ મિશ્રણમાં અળસી, દહીં અને મધનો … Read more

ડુંટી માં આ વસ્તુના બે ટીપાં નાખી દો, સાંધાનો દુખાવો થઈ જશે ગાયબ

મિત્રો નાભિને શરીરનું કેન્દ્રબિંદુ કહેવાય છે. તેમાંથી 70 હજારથી પણ વધુ રક્ત વાહિનીઓ પસાર થાય છે અને તે ધમનીઓ સાથે જોડાય છે. નાભિને સ્વાસ્થ્યનું પણ કેન્દ્ર બિંદુ કહી શકાય કારણ કે તેના વડે શરીરને સ્વસ્થ રાખી શકાય છે. જી હાં નાભિ એવું કેન્દ્ર છે જે શરીરની 100થી વધુ સમસ્યાને દુર કરી શકે છે અને તે … Read more

આ ઉપાયથી આધાશીશી કે માથાનો ગમે તેવો દુખાવો પાંચ મિનિટમાં ગાયબ થઈ જશે

  આજના સમયમાં દરેક વ્યક્તિને સ્ટ્રેસ રહે છે. ગૃહિણીથી લઈ નોકરી કરનાર, વેપાર કરનાર દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ કારણે સ્ટ્રેસ રહે છે. આ સ્ટ્રેસના કારણે માનસિક તણાવ વધે છે અને તેના કારણે માઈગ્રેન થઈ જાય છે. માઈગ્રેન એક એવી સમસ્યા છે જેમાં ખૂબ પીડા થાય છે. માઈગ્રેનમાં અડધા માથામાં સખત દુખાવો થાય છે. આ … Read more

આ ઉપાયથી ફક્ત 15 દિવસમાં પેટ અને કમરની ચરબી ગાયબ થઈ જશે

મિત્રો અત્યાર ના સમય માં વજન વધારાની તકલીફ મોટાભાગ ના  બધા લોકો ને હોય જ છે. જે લોકોનું વજન વધી જાય છે તેઓ તેને ઘટાડવાનો પ્રયત્ન તો કરે છે પરંતુ તેનાથી ઝડપથી ફાયદો થતો નથી. કારણ કે લોકોને તેની રીત ખબર હોતી નથી. વજન ઘટાડવા માટે દિવસમાં થોડી મિનિટ કસરત કરી લેવી પુરતી નથી. તેના … Read more

આ ઉપાયથી પેટની ગમે તેવી સમસ્યા 5 મિનિટમાં ગાયબ થઈ જશે

દોસ્તો પેટનો ગેસ ભયંકર સમસ્યા હોય છે. જ્યારે પેટમાં ગેસ થાય છે ત્યારે પેટ ફૂલી જાય છે અને અસહ્ય પીડા થાય છે. ગેસની સમસ્યા હોય તો તેમાંથી મુક્તિ મેળવવા માટે આહારમાં કેટલાક ફેરફાર કરવા જોઈએ. રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓના ઉપયોગ થી પણ તમે પેટમાં ગેસ અને પેટની અન્ય સમસ્યાથી રાહત મેળવી શકો છો. આપણા ઘરમાં … Read more

આ ઉપાયથી ગમે તેવી જિદ્દી કબજિયાત ગાયબ થઈ જશે

દોસ્તો બદલાયેલી જીવનશૈલીના કારણે સૌથી પહેલી બીમારી કોઈ થતી હોય તો તે છે કબજિયાત. કબજિયાતના કારણે પેટ સાફ આવતું નથી અને તેના કારણે મન સતત બેચેન રહે છે. કબજિયાત ના કારણે માથું પણ ચડેલું રહે છે. કબજિયાત ના કારણે અન્ય સમસ્યા પણ થાય છે. કોઈ કામ માં લન મન લાગતું નથી. જ્યારે કબજિયાત વધારે હોય … Read more