રોજ એક વાડકી આ વસ્તુ ખાશો તો બ્લડ પ્રેશર રહેશે કંટ્રોલમાં

આપણા ભારતમાં લોકો મમરા ને એક જોરદાર નાસ્તો માને છે અને તેને લઈને ઘણી બધી માન્યતાઓ પણ હોતી હોય છે. આમ ઘણા બધા લોકો તેને વજન ઓછું કરવા માટેનો નાસ્તો માને છે. અથવા તો ઘણા લોકો એવું વિચારે છે કે મમરા ખાવાથી વજન વધી જાય છે. અને અમુક લોકો તો મમરા ને જ સ્વાસ્થ્ય માટે … Read more

માઈગ્રેનથી લઈને સંધિવાનો દુખાવો ચપટીમાં થઈ જશે ગાયબ

  સ્વસ્થ શરીરનું સીક્રેટ છે સ્વસ્થ પેટ. જો પેટના કોઈ રોગ ન હોય તો શરીર રોગમુક્ત રહે છે. આયુર્વેદ અનુસાર દરેક રોગ પેટથી શરુ થાય છે. આપણી જીભના સ્વાદના શોખના કારણે જે ચટપટું, મસાલેદાર અને તળેલું ભોજન આપણે કરીએ છીએ તે આપણા પેટને ભારે પડે છે અને તેનું ફળ પેટ ભોગવે છે. જ્યારે આ પ્રકારના … Read more

આ ઉપાયથી હોટેલનું ખાઈને પણ તમારું 30-40 કિલો વજન ઉતરી જશે

  દોસ્તો ચિકન બિરયાની, પનીર પરાઠા આ બે વસ્તુઓ એવી છે જેને ભારેમાં ભારે ખોરાક કહી શકાય છે. આ બંને વસ્તુઓનું સેવન કરવાથી વજન વધવાની શક્યતા બમણી વધી જાય છે. તેવામાં તમે માની શકો કે કોઈ વ્યક્તિ આવી વસ્તુઓ ખાઈને પણ 40 કિલોથી વધુ વજન ઉતારી શકે ? માનવામાં ન આવે તેવી કમાલ કરી બતાવી … Read more

દવા વગર ડાયાબીટીસને જડમૂળથી મટાડવાની હોય તો કરી લો આ કામ

મિત્રો ડાયાબીટીસ ખૂબ જ ખતરનાક રોગ છે. તેને કંટ્રોલમાં કરવું જરૂરી છે. કારણ કે તેના કારણે શરીરને ગંભીર સમસ્યાઓ થઈ શકે છે અને સાથે જ શરીરના અન્ય અંગ પર પણ તેની અસર થઈ શકે છે. ડાયાબીટીસને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે. તેના કારણે શરીરનો નાશ થઈ જાય છે. ડાયાબીટીસના દર્દીએ ખોરાક, જીવનશૈલી અને ઊંઘ સહિતની … Read more

આ વસ્તુના લાડવા ખાશો તો સાંધા અને ગોઠણના દુખાવા થઈ જશે દૂર

ગોઠણના સાંધાના દુખાવાની સમસ્યાથી કોઈપણ ઉંમરની વ્યક્તિ પરેશાન થઈ શકે છે. આ સમસ્યામાં હલનચલનની સાથે ઉઠવા બેસવામાં પણ તકલીફ થાય છે. તેથી જેને આ દુખાવો હોય તે ઝડપથી આ દુખાવાથી મુક્ત થવા ઈચ્છે છે. તેવામાં આજે તમને ઘૂંટણ અને સાંધાનો દુખાવો દૂર કરે તેવો મીઠો મીઠો ઉપાય જણાવીએ. જો તમને કોઈ કહે કે તમારી કોઈ … Read more

રોજ આ વસ્તુઓ ખાશો તો ગેસ, કબજિયાત જેવી પેટની તમામ બીમારીઓ થઇ જશે ગાયબ

દોસ્તો સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાને સ્વસ્થ બનાવવા માંગતો હોય છે અને આ માટે તે શક્ય પ્રયત્ન પણ કરે છે પરંતુ ઘણી વખત ના ઈચ્છતા હોવા છતાં પર શરીર અસ્વસ્થ બની જાય છે અને વિવિધ પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડે છે. જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે તે ડોક્ટર પાસે જઇને તેનો ઇલાજ કરાવે … Read more

ફક્ત 10 મિનિટમાં ગેસ અને કબજિયાતથી મુક્તિ મેળવવા કરો આ કામ

દોસ્તો હરડે આરોગ્ય માટે અમૃત સમાન ઔષધિ છે. તે અનેક ગુણોથી ભરપુર છે. હરડેથી થતા અનેક લાભનો ઉલ્લેખ આયુર્વેદના ગ્રંથોમાં મળે છે. હરડે નો ઉપયોગ પહેલા ના સમય થી થતો આવ્યો છે અને આજે પણ તે અમૂલ્ય છે. આ ઔષધિ સ્વાસ્થ્ય અને સૌંદર્ય બંને સુધારે છે. હરડેના ફળ, મૂળ, છાલ બધી જ વસ્તુઓનો ઉપયોગ દવા … Read more

આ મહિલાએ થોડા જ સમયમાં 20 કિલો વજન ઉતારી નાખ્યું જાણી લો તેણે આપેલો પ્લાન

  વજન ઘટાડવા માટે કોઈ જાદુ કામ કરતું નથી. તેના માટે એક નિયમિત જીવનશૈલી ફોલો કરવી પડે છે. વજન ઘટાડવા માટે કરેલી મહેનત 3, 4 દિવસમાં કામ ન કરે. તેના માટે સતત પ્રયત્ન કરતા રહેવા પડે છે. આવું જ કામ એક મહિલાએ કર્યું છે અને તેણે ખૂબ ઓછા સમયમાં 20 કિલો વજન ઘટાડ્યું છે. આજના … Read more

આ ઉપાયથી તમારા ચશ્માના નંબર તરત જ નીકળી જશે

  આમ તો આપણા શરીરનું નાનામાં નાનું અંગ પણ અતિ મૂલ્યવાન છે. તેમાં જરા પણ સમસ્યા થાય તો આખા શરીરને સમસ્યા થઈ શકે છે. પરંતુ સૌથી નાજુક અંગ જો કોઈ હોય તો તે છે આંખ. આપણી આંખ સૌથી નાજુક અને સંવેદનશીલ અંગ છે. આંખના કારણે આપણે આ સુંદર દુનિયાને જોઈ શકીએ છીએ અને સાથે જ … Read more

તમારી નસો જાંબલી રંગની દેખાતી હોય તો ઘરે જ કરી લો આ ઉપાય

મિત્રો શરીરના કોઈપણ ભાગમાં ફુલેલી નસની સમસ્યા થઈ શકે છે પણ મોટાભાગે આ સમસ્યા હાથ અને પગ પર વધારે જોવા મળે છે. હાથ અને પગ પર દેખાતી આ જાંબલી રંગની નસો એકદમ પાતળી દેખાય છે. આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે નસ પર દબાણ વધવા લાગે. વાલ્વ કે પડદામાં કોઈ ક્ષતિ સર્જાવાના કારણે નસોમાં દબાણ … Read more