દાંતમાં ગમે તેવો સડો થઈ ગયો હોય તો આ ઉપાયથી દાંત હીરા જેવા ચોખ્ખા થઈ જશે

કસ્તુરીનું નામ તો તમે પણ સાંભળ્યું હશે. આ એક સુગંધિ અને અત્યંત કિમતી પદાર્થ હોય છે. તેનો ઉપયોગ પૂજામાં તેમજ દવામાં કરવામાં આવે છે. તેનાથી શરીરની ઘણી બીમારીઓ દુર કરી શકાય છે. આજે તમને કસ્તુરીથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે જણાવીએ. કસ્તુરીમાં પોટેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, ક્લોરાઈડ, એમોનિયા, ફેટ, એલનાઈન જેવા પોષકતત્વો હોય છે. આ ઉપરાંત કસ્તુરી … Read more

તમારા ઘરમાં પણ કોઈ દારૂ પીતું હોય તો આ ઉપાયથી 5 દિવસમાં આદત છૂટી જશે

દારુની લત જેને લાગી જાય છે તેને શારીરિક અને માનસિક બંને સમસ્યાનો સામનો કરવો પડે છે. દારુ એક પ્રકારનું માદક દ્રવ્ય છે જેને પીવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. દારુનું સેવન કરવાથી વ્યક્તિનો જીવ જોખમમાં મુકાય જાય છે અને તેની અસર પરિવારને પણ થાય છે. દારુની આદત જેને પડી ગઈ હોય તે દારુ પીધા … Read more

તમારું બીપી પણ કંટ્રોલમાં આવતું નથી તો હાલજ કરી લો આ ઉપાય

ખજૂર સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. પરંતુ આ ખજૂરને જો તમે દૂધ સાથે ઉમેરીને લેવાનું શરુ કરશો તો તેનાથી ઘણી શારીરિક સમસ્યા દુર થઈ જાય છે. આજે તમને જણાવીએ ખજૂરને દૂધ સાથે ઉમેરીને લેવાથી થતા લાભ વિશે. ખજૂરને દૂધ સાથે પીવાથી શરીરની ઊર્જા અને શક્તિ વધે છે. તેનાથી ત્વચા સુંદર થાય છે. આ બંને વસ્તુનું મિશ્રણ … Read more

આ પ્રકારની ચા પી લેશો તો જિંદગીમાં ક્યારેય ડાયાબિટીસ નહીં થાય

આજે તમને ડાયાબીટીસને જળમૂળથી દુર કરતો જોરદાર ઈલાજ જણાવીએ. આ ઈલાજ કરવાથી નાળમાં પણ ડાયાબીટીસ રહેશે નહીં. આ ઉપાય કરવાનો છે કેમોમાઈલથી. કેમોમાઈલ એક છોડ છે જેના ફૂલમાંથી હર્બલ ચા બને છે. કેમોમાઈલના ફુલની ચા પીવાથી શારીરિક અને માનસિક સમસ્યાઓ દુર થાય છે. આ ચા સ્વાસ્થ્ય પર સારી અસર કરે છે. વિશ્વભરમાં કેમોમાઈલની અલગ અલગ … Read more

રોજ સવારે આ વસ્તુ ખાઈ લેશો તો તમારા શરીરમાંથી કેલ્શિયમની ઉણપ ગાયબ થઈ જશે

દરકે વ્યક્તિને દિવસ દરમિયાન નાસ્તો કરવાની આદત હોય છે. આમ તો નાસ્તામાં અલગ અલગ વસ્તુઓ લોકો ખાતા હોય છે પરંતુ એક નાસ્તો છે જે સૌથી કોમન હોય છે અને દરેક ઘરમાં સૌથી વધારે ખવાય છે. આ નાસ્તો છે મમરા. મમરા એવો નાસ્તો છે જેને તમે અલગ અલગ રીતે ખાઈ શકો છો અને તે નાના-મોટા સૌ … Read more

આ ઉપાય કરશો તો આંખ નીચેના કાળા ડાઘ 3 દિવસમાં જ ગાયબ

  મિત્રો સ્ટ્રેસ, અનિંદ્રા, થાક અને ત્વચાને પુરતું પોષણ ન મળે તો આંખ નીચે ડાર્ક સર્કલ થઈ જાય છે. આ ડાર્ક સર્કલ ચહેરાની સુંદરતાને ખરાબ કરે છે. આ સમસ્યા સ્ત્રીઓ અને પુરુષો બંને માટે ચિંતાજનક હોય છે. આ સમસ્યા લાંબા સમય સુધી કોમ્પ્યુર કે મોબાઈલનો ઉપયોગ કરવાથી પણ થાય છે. કારણ કોઈપણ હોય પરંતુ જ્યારે … Read more

આ ઉપાય હાલ જ કરી લેશો તો જિંદગીભર નહીં આવે હાર્ટ અટેક.

મિત્રો વર્તમાન સમયમાં મોટાભાગના લોકોની જીવનશૈલી બેઠાડું થઈ ગઈ છે. જે લોકો કલાકો સુધી ઓફિસમાં બેસીને કામ કરે છે તેમના ઉપર સ્વાસ્થ્ય સમસ્યાનું જોખમ સતત રહે છે. એક તો તેઓ કલાકો સુધી બેસી રહે છે, બીજું સતત એસી ચાલતું હોય છે અને મોટાભાગે તેમને બહારનું ભોજન કરવું પડે છે. આ સ્થિતિમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઝડપથી … Read more

આ વસ્તુને ફ્રીઝમાં રાખીને ભૂલથી પણ ન વાપરતા, નહીંતર આખા શરીરમાં ઝેર જ ઝેર થઈ જશે.

  દોસ્તો આજના સમયમાં ફ્રીજ દરેક ઘરની જરૂરિયાત બની ગઈ છે. કારણ કે ફ્રીજ મોટાભાગની બધી જ ખાવાની વસ્તુઓને સ્ટોર કરવાનું કામ કરે છે. જો રાત્રે ખાવાની કેટલીક વસ્તુઓ બચી જાય તો લોકો તેને ફ્રીજમાં રાખે છે અને બીજા દિવસે સવારે ખાય છે. પરંતુ, શું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ છે, જેને જો … Read more

જમ્યા પછી ફકત એક ફાકી મારી લો, મોંઢામાંથી સહેજ પણ વસ કે દુર્ગંધ નહિ આવે

  દોસ્તો સાકરનું સેવન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે સાકર ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેથી તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે. આ ઉપરાંત સાકરમાં ઘણા પોષક તત્વો પણ હોય છે, જે સ્વસ્થ શરીર માટે ખૂબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે સાકરમાં આવશ્યક વિટામિન્સ, મિનરલ્સ … Read more

આ પીણું ફકત 3 દિવસ પીવાથી ચામડીના તમામ રોગો થઈ જશે ગાયબ

  મિત્રો ગરમીના દિવસોમાં સૌથી વધુ સમસ્યા થાય છે ત્વચાને. ગરમીના દિવસો કાઢવા ખૂબ જ અઘરા પડે છે. એક તો આ સમય દરમિયાન બીમારી ઝડપથી થઈ જવાનું જોખમ હોય છે, સાથે જ ત્વચા પર પણ ગરમીની અસર થાય છે. ગરમીના દિવસોમાં જો તમે તડકામાં ન નીકળતા હોય તો પણ ત્વચાની સમસ્યા થઈ શકે છે. કારણ … Read more