બરફની જેમ ઓગળવા લાગશે શરીરમાં જામેલી ચરબી, સાકર સાથે ખાવાનું શરુ કરી દો આ વસ્તુ.

દોસ્તો સાકર અને તુલસીની બીજનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે ઔષધિ સમાન છે. તેનું સેવન કરવાથી શરીરને પ્રોટીન, ફાયબર, આયર્ન, સોડિયમ, ફોસ્ફરસ, વિટામીન સી મળે છે. તેમાં એન્ટી બેક્ટિરીયલ, એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી ફંગલ તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે. તુલસીના બીજ અને મિસરી ખાવાથી પેટની સમસ્યા દુર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે … Read more

હવે વર્ષો જૂનો ગોઠણનો દુખાવો ઘરે બેઠા જ મટી જશે

  આજના સમયમાં અનિયમિત જીવનશૈલીને કારણે નાની ઉંમરમાં પણ લોકોને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ જાય છે. જીવનશૈલીના કારણે થતી સમસ્યાઓમાંથી ઘૂંટણનો દુખાવો પણ એક છે. જ્યારે લોકો પોષણયુક્ત આહાર લેતા ત્યારે 60 વર્ષની ઉંમરે પણ અમુક જ લોકોને ગોઠણ નો દુખાવો થતો. પરંતુ આજના સમયમાં નિયમિત આહાર શૈલી અને બેઠાડું જીવનના કારણે નાની ઉંમરમાં પણ … Read more

આ વસ્તુના ઉપયોગથી બીપી, ડાયાબિટીસ પણ દૂર થઈ જશે

દોસ્તો ખાટા-મીઠા સ્વાદથી ભરપૂર આંબલી તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપી શકે છે. આંબલી તેના સ્વાદ માટે જ નહીં પંરતુ તેમાં જોવા મળતા અનેક ઔષધીય ગુણો માટે જાણીતી છે. જે તમારા સ્વાસ્થ્યને લગતા ઘણા ફાયદાઓ આપી શકે છે. આંબલીમાં વિટામિન સી, વિટામિન બી, આયર્ન, પોટેશિયમ અને ફાઈબર સારી માત્રામાં હોય છે, જે શરીરમાંથી ઘણા હાનિકારક વાયરસ … Read more

આ વસ્તુ ખાવાથી તમારી પાચનશક્તિ થઈ જશે ખૂબ જ મજબૂત

દોસ્તો સામાન્ય રીતે મોટાભાગના બધા જ ફળો એકદમ સ્વાદિષ્ટ હોય છે અને તેના સેવન માત્રથી આપણા શરીરમાંથી ઘણા બધા રોગો દૂર ભાગી જાય છે. આવું જ એક ફળ શક્કર ટેટી છે, જે ઉનાળાની ઋતુમાં સૌથી વધારે પ્રમાણમાં મળી આવે છે. વળી આ ફળ સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓને દૂર કરવા માટે કામ કરે છે. જેમાં વિટામિન્સ, … Read more

આ જ્યુસ પીશો તો શરીરનો કચરો બહાર નીકળવા સાથે વજન પણ આસાનીથી ઉતરી જશે

દોસ્તો ઉનાળામાં તરબૂચનો રસ પીવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જ્યાં એક તરફ તે આપણા શરીરને તાજગી આપે છે, તો બીજી તરફ તે પેટમાંથી ઘણી બધી ગંદકીને દૂર કરે છે. જેના કારણે આપણું શરીર ભયંકર રોગોથી બચે છે. વળી આ ફાયદાકારક ફળ ઘણા પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. જો આપણે તેના સ્વાસ્થ્ય લાભો વિશે … Read more

પથરી અને સાંધાના દુઃખાવાથી છૂટકારો મેળવવા ખાઈ લો આ ફળ

દોસ્તો આજના આ લેખમાં અમે તમને નાશપતીનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. નાશપતિ એકમાત્ર એવું ફળ છે, જે બહુ જલદી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ મદદરૂપ છે. તમે ધ્યાન આપ્યું હોય તો ઋતુ બદલાતાની સાથે જ અનેક બીમારીઓ વ્યક્તિને ઘેરી લે છે. આવામાં નાસપતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ … Read more

આ વસ્તુ ખાવાથી પેટ અને આંતરડાનો વર્ષો જૂનો કચરો ચપટીમાં થઈ જશે દૂર

દોસ્તો સામાન્ય રીતે ખજૂર એકદમ સ્વાદિષ્ટ ડ્રાય ફુટ છે, જે દરેક જગ્યાએ આસાનીથી મળી આવે છે. તમે ખજૂરનો ઉપયોગ કરીને ઘણા બધા સ્વાસ્થ્ય લાભો મેળવી શકો છો. ખજૂર માત્ર આપણા મગજની શક્તિ વધારવામાં જ મદદગાર નથી, પરંતુ તેમાં અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભ પણ છુપાયેલા છે. હકીકતમાં તેનું સેવન કરવાથી ખાવાથી શરીરને એનર્જી મળે છે અને … Read more

આ ફળ લેવાથી શરીરમાં ક્યારેય વિટામિન્સ કે બીજા કોઈ ખનિજ તત્વોની ઊણપ નહિ થાય

દોસ્તો સીતાફળ એક ચોમાસામાં મળી આવતું ફળ છે, જે સમગ્ર ભારતમાં ઓગસ્ટથી નવેમ્બર દરમિયાન મળી આવે છે. સીતાફળ ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે, જે આપણા શરીરને ઠંડક પહોંચાડે છે. આ ફળ માત્ર શરીરને ઠંડક આપવા માટે જ ઉપયોગી નથી, પરંતુ તે પિત્તરોધક, રક્તવર્ધક, કફ, ઉલટી, વીર્ય, હ્રદયરોગ અને પૌષ્ટિક તત્વો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં … Read more

આ ફળ ખાવાથી બીપી, કબજિયાત અને ગેસ જેવી તમામ તકલીફો થઈ જશે દૂર

દોસ્તો જરદાળુનું ફળ જેટલું સ્વાદિષ્ટ હોય છે એટલું જ તે આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયી માનવામાં આવે છે. જો આપણે જરદાળુના સેવનથી થતાં સ્વાસ્થ્ય લાભો વિશે વાત કરીએ તો, તે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. વળી જરદાળુના બીજ કબજિયાત, હૃદયની તંદુરસ્તી, તાવ, આંખ અને ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આ ફળ શરીરને … Read more

વજન ઉતારવામાં ખૂબ જ ઉપયોગી છે આ ફળ

દોસ્તો ઉનાળાની ઋતુમાં તરબૂચ પુષ્કળ પ્રમાણમાં ખાવામાં આવે છે. જે શરીરને ઠંડક આપીને તરસ દૂર કરવાનું કામ કરે છે. આ સાથે તરબૂચ શરીરની ગંદકી અને રોગોને દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. તરબૂચમાં 94% પાણી અને 6% ખાંડ હોય છે. આ સિવાય તરબૂચમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, વિટામિન A અને B6 ભરપૂર માત્રામાં હોય છે. વળી … Read more