આ મહિલાએ થોડા જ સમયમાં 20 કિલો વજન ઉતારી નાખ્યું જાણી લો તેણે આપેલો પ્લાન

  વજન ઘટાડવા માટે કોઈ જાદુ કામ કરતું નથી. તેના માટે એક નિયમિત જીવનશૈલી ફોલો કરવી પડે છે. વજન ઘટાડવા માટે કરેલી મહેનત 3, 4 દિવસમાં કામ ન કરે. તેના માટે સતત પ્રયત્ન કરતા રહેવા પડે છે. આવું જ કામ એક મહિલાએ કર્યું છે અને તેણે ખૂબ ઓછા સમયમાં 20 કિલો વજન ઘટાડ્યું છે. આજના … Read more

આ ઉપાયથી ફક્ત 15 દિવસમાં પેટ અને કમરની ચરબી ગાયબ થઈ જશે

મિત્રો અત્યાર ના સમય માં વજન વધારાની તકલીફ મોટાભાગ ના  બધા લોકો ને હોય જ છે. જે લોકોનું વજન વધી જાય છે તેઓ તેને ઘટાડવાનો પ્રયત્ન તો કરે છે પરંતુ તેનાથી ઝડપથી ફાયદો થતો નથી. કારણ કે લોકોને તેની રીત ખબર હોતી નથી. વજન ઘટાડવા માટે દિવસમાં થોડી મિનિટ કસરત કરી લેવી પુરતી નથી. તેના … Read more

આ ઉપાય કરશો તો ૩૦ દિવસમાં જેટલું ઉતારવું હોય એટલું વજન ઉતરી જશે

દોસ્તો જ્યારે કોઈનું શરીર બેડોળ થઈ જાય છે એટલે કે પેટ, કમર, સાથળના ભાગે ચરબી વધી જાય છે ત્યારે તેને ઘટાડવા માટે લોકો દિવસ-રાત એક કરી દેતા હોય છે. ખાસ કરીને મહિલાઓ આ રીતે વધેલી ચરબીને ઝડપથી ઘટાડવા માંગે છે. પરંતુ પૂરતી માહિતીના અભાવને કારણે ઝડપથી વજન ઘટતું નથી. આજે તમને 30 દિવસમાં વજન ઘટાડે … Read more

જમવામાં આ વસ્તુ લેશો તો તમારું વજન સડસડાટ ઉતરી જશે

  શરીરનું વજન ઊંચાઈ અને ઉંમર પ્રમાણે હોય તે દેખાવ માટે જરૂરી છે તેના કરતાં વધારે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. શરીર ફીટ હોય તો સ્વાસ્થ્ય પણ સારું રહે છે. જો વધારે વજન હોય તો શરીરમાં બીમારીઓ પણ વધારે થાય છે. એટલે જ જો વજન વધારે હોય તો તેને ઘટાડવું જોઈએ. આ સાથે જ જો તમારું … Read more

આ વસ્તુ ખાવાથી તમારા પેટની ચરબી અડધી થઈ જશે.

દોસ્તો દરેક ઘરમાં રસોઈમાં ટામેટાંનો ઉપયોગ થતો જ હોય છે. દાળ શાક અને સલાડમાં ટામેટાં ભરપૂર ઉપયોગ થાય છે. વળી ઠંડીની ઋતુમાં ટામેટાનો સુપ પણ વધારે પ્રમાણમાં પીવાતો હોય છે. ટામેટા એવી વસ્તુ છે જેનો રસ માત્ર શિયાળામાં જ નહીં પરંતુ બારેમાસ પીવો જોઈએ. ટામેટા શરીર માં લોહી ની ઉણપ પણ દૂર કરે છે. ટામેટા … Read more

આ બે વસ્તુના મિશ્રણથી તમારું વજન 15 દિવસમાં અડધું થઈ જશે

મિત્રો લસણ એ દરેક વ્યક્તિ ના ઘરમાં, હોટેલમાં ખાવામાં વપરાય છે. લસણ નો ઉપયોગ દવા માં પણ થાય છે. લસણ અને મધ બંને વસ્તુ એવી છે કે જેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો છે. તે બંનેનું સાથે સેવન કરવાથી પણ ઘણા લાભ થાય છે. આજે તમને જણાવીએ કે લસણ અને મધ નો ઉપયોગ કરવાથી કેટલા લાભ … Read more

15 દિવસમાં વજન ઉતારી નાખવું હોય તો કરી લો આ ઉપાય

દોસ્તો વર્તમાન સમયમાં જીવનશૈલીના કારણે જો કોઈ સમસ્યા સૌથી વધુ વિકરાળ બની હોય તો તે છે મેદસ્વીતા. મેદસ્વી લોકોને તેમના વધેલા વજનથી ઝડપથી છુટકારો મેળવવો હોય છે. વધારે વજનથી મુક્તિ મેળવવા માટે તમે અનેક પ્રયત્ન કરીને થાકી ગયા હોય તો આ ઉપાય કરવાથી ચોક્કસથી તમને વધારે વજનથી મુક્તિ મળશે. આ ઉપાય કરવાથી 15 જ દિવસમાં … Read more