દૂધ સાથે લઈ લો આ વસ્તુ, શરીરનો બધો ઝેરી કચરો ગાયબ

  સ્વાસ્થ્ય સંબંધિત નાની નાની મુશ્કેલીઓને દૂર કરવા માટે હમેશાં દાદી-નાનીના નુસખા કામ કરતાં હોય છે. હળદરવાળું દૂધ એ દરેક વ્યક્તિએ ક્યારેકને ક્યારેક તો પીધું જ હશે તો તમને જણાવી દઈએ કે જો તમે હજી સુધી પણ હળદરવાળું દૂધ નથી પીતા તો તમારે આજથી જ શરૂઆત કરવી જોઈએ. આ દૂધ પીવાથી શરીરમાંથી અનેક બીમારીઓ દૂર … Read more

આ દેશી ઉપાયથી ગણતરીની મિનિટોમાં પેટનો ગેસ બહાર નીકળી જશે

તમે અનુભવ્યું હશે કે કેટલીકવાર ખાસ પ્રકારની વસ્તુઓ ખાવાથી પેટમાં ગેસ અને એસીડીટી થાય છે. આ સમયે દવા ખાવાથી તકલીફથી ત્યારે તો છુટકારો મળે છે પરંતુ ગેસની દવા ખાવા કરતાં ઘરેલું ઉપચાર કરવા જરૂરી છે. આ ઉપચાર કરવાથી ગેસની તકલીફથી મુક્તિ મળે છે. પેટમાં ગેસ થવો સામાન્ય સમસ્યા છે પરંતુ આ સમસ્યા ઘણા લોકો માટે … Read more

તમારું વજન ઓછું કરી પાતળું જ રહેવું હોય તો કરી લો આ કામ

વજન જ્યારે વધવા લાગે તો કોઈપણ વ્યક્તિ પરેશાન થઈ જાય છે. વજન વધવાનું ચોક્કસ કારણ હોય તો વાત સમજમાં પણ આવે પરંતુ જ્યારે કારણ વિના વજન વધે ત્યારે ચિંતા વધી જાય છે. ખાસ કરીને 40 વર્ષની ઉંમરે વજન વધવા લાગે છે. આ ઉંમરે જ્યારે વજન વધી જાય છે તો તેના પર કંટ્રોલ કરવું મુશ્કેલ બની … Read more

તમારા પેટમાં ગેસ થતો હોય તો આ કારણ છે જવાબદાર

પેટમાં ગેસની સમસ્યા દરેકને થતી હોય છે. પરંતુ આ સમસ્યા કાયમી થઈ જાય અને જાહેરમાં પણ ગેસ છૂટો પડતો હોય તો આ સ્થિતિ શરમજનક અને ખતરનાક બંને હોય શકે છે. પેટમાં ગેસ તમારા જીવને જોખમમાં મુકી શકે છે. આ સિવાય તેના કારણે પાચનક્રિયાને પણ નુકસાન થાય છે. પેટમાં ગયેલો ખોરાક જ્યારે પચતો નથી અથવા તો … Read more

તમારી આ ભૂલથી જ પથારીમાં પડ્યા પછી પણ ઊંઘ આવતી નથી, હાલજ બદલો

આપણા માટે જેટલો જરૂરી આહાર હોય છે એટલી જ જરૂરી ઊંઘ પણ હોય છે. ભોજન શરીરનો આહાર છે તેમ ઊંઘ મગજનો ખોરાક છે. સ્વાસ્થ્ય સારું રાખવા માટે નિયમિત રીતે 7 કલાકની ઊંઘ થાય તે જરૂરી છે. જ્યારે ઊંઘ બરાબર થતી નથી તો એક પછી એક સમસ્યા શરીરમાં થવા લાગે છે. શરીર અને મગજનું સ્વાસ્થ્ય જળવાઈ … Read more

પ્રેગનન્સી અને વજન ઉતર્યા પછીના સ્ટ્રેચ પણ દૂર થઈ જશે આ ઉપાયથી

ગર્ભાવસ્થા પછી અને જ્યારે વધેલું વજન ઘટાડવામાં આવે ત્યારે શરીરની ત્વચા પર નિશાન પડી જતા હોય છે. આમ તો આ પ્રકારના નિશાન દુર કરવા માટે ક્રીમ અને લોશન મળે છે. પરંતુ તે મોંઘા હોય છે અને આ વસ્તુઓ ખરીદવી દરેક માટે શક્ય પણ હોતી નથી. તેથી આજે તમને સ્ટ્રેચ માર્કને દુર કરવાના કેટલાક ઘરેલું ઈલાજ … Read more

આ વસ્તુ ખાવાની શરૂ કરી દેશો તો શરીરની તમામ નબળાઈ દૂર થઈ જશે

ઘણીવાર એવું થાય છે કે વધારે કામ કર્યું ન હોય છતાં પણ થાક અને નબળાઈ સતત શરીરમાં લાગે. આ સ્થિતિ સંકેત કરે છે કે શરીરને ઈન્સ્ટંટ એનર્જીની જરૂર છે. નાની નાની સ્વાસ્થ્ય સમસ્યાની જ્યારે અવગણના કરવામાં આવે ત્યારે આ રીતે શરીરમાં નબળાઈ આવી જાય છે. ત્યારે આજે તમને જણાવીએ 10 એવી વસ્તુઓ વિશે જેને ખાવાથી … Read more

આ વસ્તુ ખાઈ લેશો તો શરીરની ગરમી દૂર થઈ જશે

ઉનાળામાં જ્યારે તાપમાનનો પારો ઉંચકાય છે ત્યારે લૂ લાગવા સહિતની સમસ્યા થાય છે. ઉનાળામાં થતી આ સમસ્યા ખૂબ જ ગંભીર હોય છે. વધારે ગરમી અને તાપના કારણે ઉલટી, ઝાડા, સન સ્ટ્રોક અને ત્વચાની સમસ્યા પણ થાય છે. આ બધી જ સમસ્યાથી બચવું હોય તો તેના માટે શું કરવું તેની રીત આજે જણાવીએ. ગરમીના દિવસોમાં જ્યારે … Read more

વાળ ડ્રાય કે રફ થઈ ગયા હોય તો આ ઉપાયથી સિલ્કી અને કાળા મેશ થઈ જશે

ઉનાળાની ઋતુ એવી છે જે મોટાભાગે કોઈને પસંદ હોતી નથી. આ સમયે વેકેશન હોય અને કેરી ખાવા મળે છે. બાકી આ ઋતુમાં સમસ્યા જ સમસ્યા થાય છે. દિવસ દરમિયાન એટલો તડકો પડે છે કે બહાર જવાથી સન ટેન, લૂ લાગવી જેવી સમસ્યા થાય છે. આ સિવાય ઉનાળામાં સૌથી વધુ સતાવે છે વાળની સમસ્યા. ઉનાળામાં પરસેવાના … Read more

આંખમાં આ ફેરફાર દેખાય તો આ ભયાનક બિમારી હોઇ શકે છે, હાલ જ જાણી લેજો

જ્યારે પણ શરીરમાં કોઈ ફેરફાર કે સમસ્યા થાય તો તુરંત તેના સંકેત મળવા લાગે છે. બીમારી સામાન્ય હોય કે ગંભીર તેના લક્ષણ શરીર પર કોઈને કોઈ રીતે જોવા મળે જ છે. આજે તમને આંખમાં દેખાતા કેટલીક બીમારીના સંકેત વિશે જણાવીએ. એવી કેટલીક જીવલેણ બીમારીઓ છે જે થાય ત્યારે તેના પહેલા શરુઆતી લક્ષણો આંખમાં દેખાય છે. … Read more