મફતમાં મળતી આ ઔષધિ થી ચામડીના ગમે તેવા રોગ કે ઇન્ફેક્શન દૂર થઈ જશે

લીમડાના ઝાડ તમે રસ્તા પર ઠેરઠેર જોયા હશે. લીમડો એવું વૃક્ષ છે જે પર્યાવરણ માટે ખૂબ જ જરૂરી છે પરંતુ સાથે જ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે પણ વરદાન સમાન છે. લીમડાના પાનથી લઈને તેના મૂળ સુધી ની દરેક વસ્તુ આયુર્વેદમાં દવા તરીકે ઉપયોગમાં આવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર લીમડાના પાનનું દરરોજ સેવન કરવાથી રક્ત શુદ્ધ … Read more

તમને પણ ઊભા ઊભા કે જમતી વખતે પાણી પીવાની આદત હોય તો વાંચી લેજો આ માહિતી

  પાણી વિના જીવન શક્ય નથી. જો શરીરમાં પાણીની ઊણપ સર્જાય તો વ્યક્તિ ગંભીર રીતે બીમાર પડી શકે છે. આ વાત પરથી જ સમજી શકાય કે પાણી આપણા જીવનની સૌથી મોટી જરૂરિયાત છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે એક સ્વસ્થ વ્યક્તિએ દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવું જ જોઇએ. શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી હોય તો … Read more

ફરીથી કોરોના સામે ઇમ્યુનીટી વધારવા વિટામીન સીની ભરપૂર આ વસ્તુઓ ખાઈ લો

  ભડકે બળતી મોંઘવારીના કારણે લીંબુ ટામેટા જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ પણ આસમાન આંબી ગયા છે. સામાન્ય રીતે ઉનાળામાં લીંબુનો ઉપયોગ વધારે થતો હોય છે. પરંતુ ઉનાળામાં એનર્જીનો સ્ત્રોત એવા લીંબુના ભાવ એટલા વધી ગયા છે તેની ઉપયોગ કરવાનું વિચારીને પણ લોકો બીમાર પડી જાય. શરીરમાં વિટામિન સી અને અન્ય પોષક તત્વો ને જાળવી … Read more

રાત્રે દૂધ સાથે લઈ લો આ વસ્તુ, પથારીમાં પડતાં જ ઘસઘસાટ ઊંઘ આવી જશે

  રસોડામાં એવી ઘણી વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ જો તમે સાચી રીતે કરો તો તે કેટલીક બીમારીઓને દૂર કરવાની દવા તરીકે કામ આવી શકે છે. રોજની રસોઈમાં પણ એવા અનેક મસાલાનો ઉપયોગ થાય છે જેનો ઉપયોગ તમે દવા તરીકે કરી શકો છો. આવી જ એક વસ્તુ છે જે રસોડામાં ઉપયોગમાં આવે છે અને જે … Read more

ખાટલા કે પલંગમાં ઊંગતા હોય તો 2 મિનિટ કાઢીને વાંચી લો માહિતી

  આપણે કઈ રીતે સૂઈએ છીએ તેની સીધી અસર આપણા શરીર પર થાય છે. ઘણીવાર તમે અનુભવ્યું હશે કે રાત્રે ઓશીકું પણ ફરી જાય કે આડુંઅવળું સુવાઈ જાય તો સવારે શરીર અકડાઈ જાય છે અને દુખાવો થાય છે. તે વાત પરથી સમજી શકાય છે કે આપણે જે રીતે સૂતા હોય તેની અસર આપણા શરીરને થાય … Read more

ગમે તેવી ગરમીમાં શરીરમાં પાણી ઓછું ન થાય એ માટે કરો આ કામ

  ઉનાળાની શરૂઆત થાય કે લોકોનું ટેન્શન વધી જાય છે. કારણ કે ભારતમાં કેટલાક શહેરોમાં ઉનાળા દરમિયાન તાપમાનનો પારો 50 ડિગ્રીએ પહોંચી જાય છે. આવી કાળઝાળ ગરમીમાં જે લોકોને કામના કારણે બહાર જવું પડે છે તેમના માટે સ્થિતિ ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. તીવ્ર ગરમીમાં એસી અને પંખા માંથી નીકળીને બહાર જવું બને છે. … Read more

આ વસ્તુ લેશો તો કિડની અને આંતરડાની તમામ બિમારીઓ થઈ જશે દૂર

ઉનાળાની ઋતુ આવે એટલે બજારમાં ભરપૂર પ્રમાણમાં તરબૂચ જોવા મળે છે. રસદાર અને મીઠા તરબૂચ ઉનાળામાં શરીર માટે વરદાન રૂપ હોય છે. ઉનાળામાં તરબૂચનું સેવન કરવાથી શરીરને ઠંડુ રાખવામાં મદદ મળે છે સાથે જ શરીરમાં પાણીની ઊણપ સર્જાતી નથી. તરબૂચનું સેવન કરવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. ઉનાળામાં થતી સમસ્યાઓથી બચવા માટે તરબૂચ ખાવું … Read more

આ વસ્તુ ખાશો તો આંતરડાનો બધો કચરો નીકળીને કબજિયાત ગાયબ થઈ જશે

આધુનિક જીવનશૈલીના કારણે લોકોને ઘણા લાભ થતા હશે પરંતુ તેની સાથે જ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યા પણ ભેટ તરીકે મળે છે. આજના સમયમાં મોટાભાગના લોકોનું કામ એવું હોય છે જેમાં કલાકો સુધી તેમને બેસી રહેવાનું હોય છે. સાથે જ તેમનું ભોજન પણ અનિયમિત સમય લેવાતું હોય છે. આ સમસ્યાના કારણે કબજિયાત મોટાભાગના લોકોનો પ્રશ્ન હોય છે. … Read more

ફકત 15 દિવસમાં પેટ અને કમર પરથી ચરબીના થર ગાયબ થઈ જશે

  એકવાર વજન વધી જાય તો પછી તેને ઘટાડવું કોઈપણ વ્યક્તિ માટે પડકાર સમાન બની જાય છે. વધેલું વજન ઘટાડવામાં ભારે મુસીબતનો સામનો કરવો પડે છે અને સમય પણ લાગે છે. ખાસ કરીને મહિલાઓ માટે આ મોટો પડકાર બની જાય છે. કારણ કે મહિલાઓને આખો દિવસ ઘરમાં એટલું કામ હોય છે કે તે પોતાના માટે … Read more

આ ઉપાયથી તમારું વજન જોતજોતામાં ઓછું થઈ જશે

  આપણી આસપાસ એવી ઘણી વનસ્પતિઓ છે જેનો ઉપયોગ કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. આવી જ એક વનસ્પતિ છે ફુદીનો અને લીલા ધાણા. આ બન્ને વસ્તુ નો ઉપયોગ મોટાભાગે પાણીપુરી નું પાણી બનાવવા અથવા તો ચટણી બનાવવામાં કરવામાં આવે છે. પરંતુ આ બન્ને વસ્તુ નું પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. ફુદીનાની … Read more