આ ઉપાયથી શરીરમાં ભીમ જેટલી તાકાત આવી જશે, હૃદયરોગમાં પણ ફાયદો

દોસ્તો અળસીનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. કારણકે અળસીનું સેવન કરીને આપણે ઘણા બધા પોષક તત્વો આપણા શરીરમાં મેળવી શકીએ છીએ અને તેનાથી વિવિધ પ્રકારના રોગોને આપણા શરીરથી દૂર રાખી શકીએ છીએ. જો આપણે અળસીમાં રહેલાં પોષક તત્વો વિશે વાત કરીએ તો તેમાં કેલ્શિયમ, વિટામિન સી, પોટેશિયમ વગેરે મળી આવે છે. … Read more

ચામડીના રોગથી પરેશાન છો, હાલ જ ઘરે બેઠા કરો કરી લો આ કામ

દોસ્તો સામાન્ય રીતે ફટકડી મોટાભાગે દરેક ઘરમાં આસાનીથી મળી આવે છે અને તે બજારમાં પણ ખૂબ જ સરળતાથી મળી રહે છે. જો તેને પાણીમાં ઉમેરી દેવામાં આવે તો પાણી તરત જ એકદમ શુદ્ધ બની જાય છે. આ જ ક્રમમાં ફટકડી ત્વચા સંબંધિત રોગોથી પણ રાહત આપવા માટે કામ કરી શકે છે. જો તમે ફટકડીના પાણીથી … Read more

બ્લડ સુગર કંટ્રોલ રાખવું હોય તો રોજ ખાઈ લો 2 દાણા

દોસ્તો સામાન્ય રીતે મેથીના દાણાનો ઉપયોગ ભોજનમાં કરવામાં આવતો હોય છે સાથે સાથે મેથીના દાણા આપણા સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરીને આપણે ઘણી બીમારીઓથી દૂર રહી શકીએ છીએ. મેથીના પાન અને બીજ નો ઉપયોગ કરીને તમે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. તમે ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર, બળતરા અને કેન્સર જેવી … Read more

તમે પણ દહીં ખાતા હોય તો આ વાંચી લેજો, નહિ તો ગયા જ સમજો

દોસ્તો તમે બધા સારી રીતે જાણતા હશો કે ઉનાળાની ઋતુમાં દહીંનું સેવન કરવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. કારણ કે દહીં નું સેવન કરવાથી આપણા શરીરને ઠંડક મળે છે સાથે સાથે તેમાં મળી આવતા પોષક તત્વો આપણા શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓને દૂર કરી શકે છે. જો કે તમને જાણીને આશ્ચર્ય થશે … Read more

ફકત 7 દિવસમાં તમારા પેટની ચરબી અડધી થઈ જશે

દોસ્તો આપણા ભારત દેશમાં વજન વધારાની સમસ્યાનો ઘણા લોકોને સામનો કરવો પડી રહ્યો છે. આ એક એવી સમસ્યા છે કે જેનાથી તાત્કાલિક ધોરણે છુટકારો મળી શકતો નથી. જ્યારે કોઈ વ્યક્તિને વજન વધારાની સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે તેનો આત્મવિશ્વાસ એકદમ ઓછો થઈ જાય છે અને લોકોની સામે શરમ અનુભવે છે. જેના લીધે તે ડોક્ટરી … Read more

રોજ સવારે આ વસ્તુ ખાઈ લેશો તો તમારા શરીરમાં કેલ્શિયમનું ઉણપ ગાયબ થઈ જશે

દોસ્તો સામાન્ય રીતે તમે બધા જાણતા હશો કે આપણા ભારતીય ઘરોમાં ઉપવાસ દરમિયાન ખીચડી જેવી ચીજવસ્તુઓ બનાવવામાં આવતી હોય છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે પરંતુ શું તમે જાણો છો કે આ બધી વસ્તુઓ બનાવવા માટે વાપરવામાં આવતા સાબુદાણા તમારા માટે દવાની જેમ કામ કરી શકે છે. હકીકતમાં તમે તેનો ઉપયોગ કરીને અસંખ્ય … Read more

દવા વગર ગમે તેવો માથાનો દુખાવો 2 મિનિટમાં થીયા જશે દૂર

દોસ્તો સામાન્ય રીતે ખરાબ જીવનશૈલી અને અસ્તવ્યસ્ત ભોજનને કારણે ઘણા લોકોને આધાશીશી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આ એક એવી સમસ્યા છે, જે તણાવને કારણે ઉદભવે છે. આધાશીશી એક પ્રકારનો રોગ છે, જેમાં માથાનો દુખાવો થાય છે. શરૂઆતમાં માથાનો દુખાવો માથાના કોઈ એક ભાગમાં થાય છે પરંતુ સમય સાથે તે આખા માથામાં શરૂ થઇ … Read more

માથાનો દુખાવો, ગેસ અને કબજિયાત માટે દવા ના લેતા, કરી લેજો આ કામ

દોસ્તો આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ મળી આવે છે, જેનાથી આપણા શરીરને ઘણા બધા લાભ થઈ શકે છે. તમે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકો છો, જેનાથી કોઈપણ જાતની આડઅસર પણ થતી નથી. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને રસોડામાં વાપરવામાં આવતા એક એવા મસાલા વિશે માહિતી આપવા જઈ … Read more

આ દેશી વસ્તુ ખાતા લોહીની ઉણપ અને હૃદયરોગ ગાયબ થઈ જશે

દોસ્ત આપણા હિન્દુ ધર્મમાં નારિયેળને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જ્યારે પણ કોઈ પૂજા અથવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે નારિયેળનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે. વળી નાળિયેર માં ઘણા બધા ઔષધીય ગુણધર્મો પણ આવેલા હોય છે, જે આપણા શરીરમાંથી વિવિધ પ્રકારના રોગોને દૂર કરવા માટે કામ કરે છે. આવી સ્થિતિમાં આજના … Read more

ફકત 1 ચમચી આ પીશો તો આંખના નંબર ઉતરી જશે

દોસ્તો આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ પોતાના મોટા ભાગનો સમય મોબાઇલ અને કોમ્પ્યુટર સ્ક્રીન પર પસાર કરતો હોય છે. જેના લીધે તેઓને આંખોની સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને ઘણા લોકોને તો આખો ના નંબર આવવાની સમસ્યા પણ હેરાન કરી રહી હોય છે. આજના સમયમાં મોટાભાગના લોકોને આંખોમાં નંબર આવતા હોય છે અને જ્યારે તમે … Read more