જો તમે જિંદગીમાં એકવાર પણ સંતરા ખાધા હોય તો 5 મિનિટનો સમય કાઢીને આ વાંચી લેજો

કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન એ સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. બસ એવી જ રીતે જો તમે સંતરાનું સેવન કરો છો તો તમને સંતરાના ફાયદા તો નહીં જ થાય પણ તેના નુકશાન વધારે થશે. તમને જણાવી દઈએ કે સંતરાની તાસીર ઠંડી હોય છે. એટલે ક્યારેય પણ સાંજના સમયે સંતરા ખાવા જોઈએ નહીં. વધારે સંતરા … Read more

તમે સવારે કોફી પીતા હોય કે આલુ પરોઠા સાથે દહીં ખાતા હોય તો ગંભીર થઈને આ વાંચી લેજો

વધારે પડતાં લોકોની દિવસની શરૂઆત એ ચાની ચૂસકી સાથે જ થતી હોય છે. ગરમ ગરમ ચા સાથે બિસ્કિટ કે બ્રેડ મળી જાય તો ચાનો આનંદ વધી જતો હોય છે. ઘણા લોકો ચા સાથે કે ચા પહેલા નાસ્તો કરવાનું પસંદ કરતાં હોય છે જેમાં ઘણા લોકો નાસ્તામાં પૌંઆ, સમોસાં, આમલેટ વગેરે વસ્તુઓ શામેલ છે પણ તમને … Read more

રોજ આ કામ કરવા લાગશો તો ગમે તેટલા ટેન્શનમાં પણ તમે હંમેશા ખુશ જ રહેશો

આપણાં આયુર્વેદ શાસ્ત્રમાં એવા ઘણા ઉપાય જણાવ્યા છે જેનાથી આપણે આપણું જીવન સરળ અને હેલ્થી બનાવી શકીએ છે. આજના ફાસ્ટ સમયમાં જ્યારે પણ કોઈને કોઈ તકલીફ થાય છે કે તરત જ ડૉક્ટરની સલાહ સૂચન લેવા માટે પહોંચી જતાં હોય છે. પણ તમને જણાવી દઈએ કે જો તમે પણ હેલ્થી રહેવા માંગો છો અને ક્યારેય પણ … Read more

બીપી કંટ્રોલ રાખવા સાથે શરીરમાં લોહીનું પ્રમાણ વધારવું હોય તો કરો આ ઉપાય

દોસ્તો સામાન્ય રીતે દ્રાક્ષનો સ્વાદ દરેક વ્યક્તિને પસંદ આવતો હોય છે અને દરરોજ દ્રાક્ષનું સેવન કરવાથી આપણે ઘણા બધા ફાયદાઓ પણ મેળવી શકીએ છીએ. દ્રાક્ષમાં પુષ્કળ પ્રમાણમાં ઊર્જા હોય છે, જે આપણા શરીરને એક્ટિવ રાખવા માટે કામ કરે છેm જો તમે સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળી તેનું સેવન કરવા લાગો છો તો તમને તેનાથી થતા ફાયદાઓ … Read more

દાંતમાં ગમે તેવો સડો થયો હોય તો આ ઉપાયથી દાંત હીરા જેવા ચોખ્ખા થઈ જશે

દોસ્તો આજના સમયમાં નાની ઉંમરના લોકો થી શરૂ કરીને મોટી ઉમર ના બધા જ લોકોને દાંતના દુખાવાની સમસ્યા હેરાન કરતી હોય છે. ઘણી વખત દુખાવો કેટલા સુધી વધી જાય છે કે તે ખૂબ જ અસહ્ય થઈ જાય છે. દાંતમાં દુખાવો થવાના કારણો ઘણા બધા હોઈ શકે છે. વળી દાંતમાં દુખાવો થવાને કારણે લોકો યોગ્ય રીતે … Read more

શરીરનો તમામ ઝેરી કચરો બહાર કાઢી નાખવો હોય તો કરો આ કામ

દોસ્તો આજના આ લેખમાં અમે તમને હિમેજનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે હિમેજ એક આયુર્વેદિક ઔષધી છે, જેમાં ઘણા બધા પોષક તત્વ મળી આવે છે. જે આપણા શરીરને વિવિધ પ્રકારના રોગોથી દૂર રાખવામાં મદદ કરે છે. જ્યારે તમે હિમેજનું સેવન કરવા લાગો છો ત્યારે તમને મોટા … Read more

આ ઉપાય કરશો તો ડાયાબિટીસ અને બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવી જશે

દોસ્તો તમે ઘણા બધા લોકોના મોઢેથી સાંભળ્યું હશે કે લીલી શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે દવાની જેમ કામ કરે છે અને તેનું સેવન કરવાથી આપણને ઘણા બધા ફાયદા પણ થઈ શકે છે. આવામાં આજે અમે તમને એક એવી શાકભાજી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા શરીરમાં તરત જ અસર થાય છે અને રોગોનો પણ … Read more

આ ઉપાય કરશો તો તમને ઘસઘસાટ ઊંઘ આવી જશે

દોસ્તો સામાન્ય રીતે દૂધનો ઉપયોગ આપણને સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ આપવા માટે થતો હોય છે. વળી ઘણા લોકો દૂધમાં ખાંડ ઉમેરીને પીતા હોય છે તો ઘણા લોકો દૂધમાં સાકર ઉમેરીને પીતા હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. દૂધમાં મેગ્નેશિયમ, આયોડીન, ફોસ્ફરસ વિટામિન બી, કેલ્શિયમ, પ્રોટીન વગેરે જેવા પોષક તત્વો મળી આવે છે. … Read more

ઘરે બેઠા દવા વગર ડાયાબિટીસ કંટ્રોલ કરવી છે, કરો આ ઉપાય

દોસ્તો આપણા ભારત દેશમાં જો કોઇ બીમારીથી લોકો સૌથી વધારે પીડાઈ રહ્યા છે તો તે ડાયાબિટીસ છે. એક સર્વે અનુસાર દર બે મિનિટે એક વ્યક્તિ ડાયાબિટીસની બીમારીને કારણે મૃત્યુ પામી રહ્યો છે. ડાયાબિટીસને એકદમ ગંભીર રોગ માનવામાં આવે છે, જેનાથી શિકાર બની ગયા પછી તેનાથી છૂટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલીજનક હોય છે. આ રોગ ધીમે … Read more

પેટના તમામ ખરાબ બેક્ટેરિયા કાઢી નાખી એકદમ તંદુરસ્ત બનવા કરી લો આ ઉપાય

દોસ્તો જ્યારે આપણા પેટમાં ખરાબ બેક્ટેરિયા વધી જાય છે ત્યારે આપણે વિવિધ પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે. જે પૈકી આ બેક્ટેરિયા આપણા આંતરડા અને પેટના અન્ય અંગોને ચેપ લગાડતા હોય છે. વળી ઘણી વખત તો આ બેક્ટેરિયા બાળકોના મલમાં પણ જોઈ શકાય છે. જો તમે પોતાના પેટની અને ભોજનની કાળજી લેતા નથી તો … Read more