ગમે તેવી મોટી પથરી ટુકડા થઈને બહાર નીકળી જશે, કરો આ કામ

જ્યારે શરીરમાંથી નકામા તત્વો બહાર નીકળતા નથી ત્યારે તે ક્રિસ્ટલ બની જાય છે અને ધીરેધીરે કિડનીમાં એકઠા થઈ પથરી બની જાય છે. 90 ટકા કેસમાં પથરી ખરાબ પાણી અને ખોરાકના કારણે થાય છે. જે લોકોને પથરીની સમસ્યા હોય તેમણે લીલી ડુંગળી, બીટ, અજમો, બદામ, મગફળી, કાજૂ, માછલી વગેરેનું સેવન ઓછું કરવું અથવા તો ટાળવું જોઈએ. … Read more

ફેફસાંનો કચરો બહાર કાઢી નવા જેવા કરી નાખવા કરો આ કામ

આજના સમયમાં પ્રદૂષણ એટલું વધી ગયું છે કે તેની અસરથી કોઈ બાકાત નથી. પ્રદૂષણના કારણે સતત સ્વાસ્થ્યને પણ અસર થતી રહે છે. આ અસર દેખાતી નથી પરંતુ તેનો અનુભવ કરી શકાય છે. જેમકે કોઈપણ કારણ વિના ગળામાં બળતરા, દુખાવો, દાદરા ચઢવાથી શ્વાસ ચઢવો, શ્વાસ લેવામાં સમસ્યા થવી વગેરે. આ બધા જ લક્ષણો છે કે પ્રદૂષણ, … Read more

લોહી જાડું થતું હોય તો દૂધ સાથે લઈ લો આ વસ્તુ

કુમેરકસ એવી ઔષધી છે જેનો ઉપયોગ કરવાથી તમને શરીરમાં તુરંત લાભ જોવા મળે છે. તેના ઉપયોગથી શરીરના દુખાવા, ઘુંટણનો દુખાવો, કોણીનો દુખાવો અને શરીરના કોઈપણ પ્રકારના દુખાવા દુર થાય છે. આ ઔષધિનો સૌથી મોટો લાભ એ છે કે તેનાથી લોહી ઘટ્ટ થતું અટકે છે. તેનો ઉપયોગ કરવાની રીત અને લાભ વિશે આજે તમને વિસ્તારપૂર્વક જણાવીએ. … Read more

આ જ્યુસ પીવાથી ચામડીના 100 થી વધારે રોગો ગાયબ થઈ જશે

આપણી આસપાસ સરળતાથી મળી રહેતી ઘણી એવી વસ્તુઓ છે જે આપણા સ્વાસ્થ્ય માટે દવા સમાન કામ કરે છે પરંતુ આપણે તેનાથી થતા લાભ વિશે જાણતા નથી હોતા એટલે તેનો લાભ પણ લઈ શકતા નથી. આ વનસ્પતિઓનો ઉપયોગ કરીને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાને દવા લીધા વિના દુર કરી શકાય છે. આજે તમને આવી જ એક આયુર્વિદક જડીબુટી … Read more

આ ઉપાયથી 1 જ દિવસમાં કબજિયાત ગાયબ

જ્યારે પેટ બરાબર સાફ થતું નથી ત્યારે કબજિયાત થઈ જાય છે. રોજ પેટ બરાબર સાફ થાય તે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. જ્યારે શરીરમાં તરલ પદાર્થની ઊણપ સર્જાય છે ત્યારે કબજિયાત થઈ જાય છે. કબજિયાતની સમસ્યા કાયમી રહે તો તેનો ઈલાજ કરવો જરૂરી થઈ જાય છે. આ બીમારીની સારવાર ન કરવામાં આવે તો તે ભયંકર સ્વરુપ … Read more

સવારે આ વસ્તુ ખાશો તો આખી જિંદગી લોહીના બાટલા નહિ ચડાવવા પડે

દોસ્તો કાળા ચણાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે કાળા ચણામાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા લાવે છે. કાળા ચણામાં આયર્ન હોય છે, જે એનિમિયાને દૂર કરે છે. આ સાથે કાળા ચણાના સેવનથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. કારણ કે કાળા ચણામાં … Read more

દૂધ સાથે આ વસ્તુ લઈ લેશો તો ભીમ જેવી તાકાત આવી જશે

દોસ્તો કેળાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ જો તમે દૂધ સાથે કેળાનું સેવન કરો છો તો તેનાથી તમારા સ્વાસ્થ્યને વધુ ફાયદો થાય છે. કારણ કે કેળા અને દૂધ બંને પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેથી તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે. મોટાભાગના લોકો સવારના નાસ્તામાં કેળા અને … Read more

તમે પણ રોજ સોયાબીન, કપાસિયા કે મગફળીનું તેલ ખાતા હોય તો હાલ જ આ વસ્તુ વાંચી લેજો

દોસ્તો રસોઈમાં તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે વિવિધ પ્રકારના તેલનો ઉપયોગ થાય છે. આ સાથે ભોજનનો સ્વાદ વધારવા માટે પણ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. તેલનો ઉપયોગ સ્વાસ્થ્યની સાથે સ્વાદને પણ અસર કરે છે. આવી સ્થિતિમાં તે જાણવું મહત્વપૂર્ણ બની જાય છે કે કયું તેલ વાપરવા માટે શ્રેષ્ઠ રહેશે. આ લેખમાં આપણે રસોઈ … Read more

વિટામીન E અને K થી ભરપુર આ વસ્તુ ખાશો તો ચામડીના તમામ રોગો થઈ જશે ગાયબ

દોસ્તો ઉનાળાની ઋતુમાં કોળાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે કોળામાં વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. આ ઉપરાંત તેમાં 90 ટકા પાણી પણ હોય છે. તેથી ઉનાળાની ઋતુમાં તેનું સેવન કરવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને શરીરમાં પાણીની કમી થતી નથી. વળી કોળાનું સેવન કરવાથી શરીરને ઠંડક પણ મળે … Read more

ગમે તેવો ગેસ, એસિડિટી અને કબજિયાત 5 જ મિનિટમાં થઈ જશે ગાયબ

દોસ્તો આજના સમયમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ સમયે પેટ સંબંધિત સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યો છે અથવા ઘણા લોકો પેટમાં ગેસ, એસિડિટી, કબજિયાત અથવા અન્ય સંબંધિત સમસ્યાઓથી સતત પરેશાન રહે છે. જો પેટની સમસ્યા લાંબા સમય સુધી રહે તો તે અનેક ગંભીર બીમારીઓને બોલાવવા સમાન છે. આ બધાથી છુટકારો મેળવવા માટે આપણે કેટલાક ઘરેલું ઉપાય અપનાવી … Read more