દૂધમાં આ વસ્તુ નાખીને પીશો તો પહેરેલા ચશ્મા પણ ફેંકી દો એટલું તેજ આવી જશે

  જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે તેના કારણે માણસને શરીરને કેટલાક નુકસાન પણ ભોગવવા પડે છે. જેમ કે મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ જેવી વસ્તુઓનો કામના કારણે દિવસ દરમિયાન કલાકો સુધી ઉપયોગ કરવો પડે છે. આવી સ્થિતિમાં આંખને સૌથી વધુ નુકસાન થાય છે.વળી કેટલાક લોકોને મોબાઈલ પર સમય પસાર કરવાની આદત હોય છે જેના કારણે … Read more

આ ઉકાળો પીવાથી ડાયાબીટીસ અને સાંધાનો દુખાવો થઈ જશે ગાયબ

દોસ્તો લીમડાના વૃક્ષની દરેક વસ્તુ ઔષધિ તરીકે કામ આવે છે. લીમડાના પાનથી લઈને તેના મૂળ સુધી ની દરેક વસ્તુનો ઉપયોગ આયુર્વેદિક દવામાં થાય છે. લીમડો સ્વાદમાં કડવો હોય છે પણ તેની તાસીર ઠંડી હોય છે. તેથી જ સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે ઉનાળા દરમિયાન લીમડાનું સેવન કરવું જોઇએ. તેનાથી શરીરને ઠંડક મળે છે અને અનેક … Read more

આ વસ્તુ ખાવાથી તમારા પેટની ચરબી અડધી થઈ જશે.

દોસ્તો દરેક ઘરમાં રસોઈમાં ટામેટાંનો ઉપયોગ થતો જ હોય છે. દાળ શાક અને સલાડમાં ટામેટાં ભરપૂર ઉપયોગ થાય છે. વળી ઠંડીની ઋતુમાં ટામેટાનો સુપ પણ વધારે પ્રમાણમાં પીવાતો હોય છે. ટામેટા એવી વસ્તુ છે જેનો રસ માત્ર શિયાળામાં જ નહીં પરંતુ બારેમાસ પીવો જોઈએ. ટામેટા શરીર માં લોહી ની ઉણપ પણ દૂર કરે છે. ટામેટા … Read more

આ ઉપાયથી ઘરે બેઠા તમારા વાળ ડામર કરતા પણ કાળા થઈ જશે

  આજના સમયમાં લોકો પોષણયુક્ત આહાર કરવાને બદલે જંક ફુડ વધારે પસંદ કરે છે. વળી લોકોની લાઈફ સ્ટાઈલમાં પણ ઉજાગરા વધી ગયા છે અને સ્ટ્રેસ પણ વધારે રહે છે તેના કારણે વાળ નાની ઉંમરમાં સફેદ થવા લાગે છે. સફેદ થતા વાળની સમસ્યાથી કોઈ બાકાત નથી. કોઈ એવી વ્યક્તિ ન હોય જેને આ ફરિયાદ ન હોય. … Read more

આ ઉપાયથી જિંદગીમાં ક્યારેય ચક્કર નહીં આવે

મિત્રો ઘણા બધા લોકોને દિવસમાં અનેકવાર અચાનક જ ચક્કર આવી જતાં હોય છે. આવી રીતે અચાનક ચક્કર આવી જવા એ ખૂબ જ ગંભીર સમસ્યા છે. ચક્કર આવે ત્યારે ગમે ત્યારે ગમે તે સમયે અને ગમે તે જગ્યાએ આવે એટલે પડી પણ જવાય. આ રીતે ચક્કર આવતા હોય તો તેનું કારણ હોય કે મગજમાં લોહીનો પ્રવાહ … Read more

ચામડીના તમામ રોગોમાં ઉપયોગી છે આ ઔષધિ

મિત્રો આપણી આસપાસ એવા અનેક છોડ હોય છે જેમાં ઔષધિ ગુણ હોય છે. પરંતુ જાણકારીનો અભાવ હોવા ના કારણે આપણે તેનો લાભ લઈ શકતા નથી. આવી જ એક ઔષધિ વિશે આજે અમે તમને જણાવીએ. આ ઔષધિ છે રતનજોત. રતનજ્યોત બારેમાસ થતી ઔષધિ છે. તેને તમે ઘરમાં પણ ઉગાડી શકો છો. રતનજ્યોતના મૂડ તેનાં પાંદડાં ની … Read more

આ વસ્તુ ખાવાથી શરીરના હાડકા લોખંડ જેવા મજબૂત થઈ જશે

દોસ્તો ચ્યવનપ્રાશ નો ઉપયોગ ઘણા લોકો કરે છે. ચવનપ્રાસ ની તાસીર ગરમ હોય છે પરંતુ તે અનેક પ્રકારની જડીબુટ્ટીઓના મિશ્રણથી બનેલુ હોય છે. ચ્યવનપ્રાશ સંપૂર્ણપણે આયુર્વેદિક હોય છે. તેમાં રહેલા તત્વ શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. જેના કારણે શરદી, ઉધરસ, કફ જેવી સમસ્યાઓ થી બચી શકાય છે. સામાન્ય રીતે શિયાળામાં ચવનપ્રાસ નો ઉપયોગ વધારે … Read more

આ ઉપાયથી ડાયાબિટીસ જેવા 10 ગંભીર રોગો જડમૂળથી ગાયબ થઈ જશે

મિત્રો તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર હોય છે. તુલસી નો છોડ લગભગ દરેક વ્યક્તિ ના ઘરે હોય જ છે. ધાર્મિક દ્રષ્ટિએ તેનું મહત્વ હોવાના કારણે દરેક ઘરમાં તુલસીની પૂજા પણ થાય છે. તુલસી એક એવો છોડ છે જેનું આયુર્વેદિક દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ છે. તુલસીના છોડમાં જે આયુર્વેદિક ગુણ હોય છે તેનાથી શરીરને ઘણા લાભ … Read more

આ બે વસ્તુના મિશ્રણથી તમારું વજન 15 દિવસમાં અડધું થઈ જશે

મિત્રો લસણ એ દરેક વ્યક્તિ ના ઘરમાં, હોટેલમાં ખાવામાં વપરાય છે. લસણ નો ઉપયોગ દવા માં પણ થાય છે. લસણ અને મધ બંને વસ્તુ એવી છે કે જેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો છે. તે બંનેનું સાથે સેવન કરવાથી પણ ઘણા લાભ થાય છે. આજે તમને જણાવીએ કે લસણ અને મધ નો ઉપયોગ કરવાથી કેટલા લાભ … Read more

આ ખાસ પાણી પીશો તો ડાયાબિટીસ સાથે શરીરનું વજન પણ ઉતરી જશે

દોસ્તો બદલાયેલી જીવનશૈલીના કારણે દરેક વ્યક્તિને કોઈને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા રહે છે. પરંતુ લોકો આવી સમસ્યાઓમાં એલોપેથીક દવા ખાવાનું ટાળવા લાગ્યા છે. કારણ કે આવી દવાઓનું સેવન કરવાથી આડઅસર થાય છે. આ વાત સૌ જાણી ચુક્યા છે. તેવામાં દરેક સમસ્યા માટે લોકો આયુર્વેદિક ઈલાજ શોધતા થતા છે. આયુર્વેદિક દવાની સૌથી સારી વાત એ છે કે … Read more