તમે પણ રોજ સવારે ચા સાથે આ વસ્તુ ખાતા હોય તો 5 મિનિટ વાંચી લેજો, નહિ તો…

ભારતમાં એવી કોઈ વ્યક્તિ ન હોય જેના દિવસની શરૂઆત ચા વિના થતી હોય. ફુદીનાવાળી હોય કે, મસાલાવાળી સવારે ચા જોઈએ એટલે જોઈએ. ચા ન મળે તો દિવસની શરૂઆત થતી નથી. એટલે જ તો કહેવત છે કે જેની ચા બગડી તેનો દિવસ બગડ્યો. જો સવારે ચા ન મળે તો આખો દિવસ સુસ્તી અને આળસમાં જાય છે. … Read more

ગમે તેવો ગેસ, એસિડિટી અને કબજિયાત ફકત 5 મિનિટમાં જ થઈ જશે ગાયબ

આયુર્વેદમાં કહેવાય છે કે, શરીરની દરેક બીમારીનું મૂળ પેટ હોય છે. નબળી પાચનશક્તિ હોય એટલે ખાધેલા ખોરાકનું પાચન બરાબર થતું નથી. પરિણામે શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી અને સાથે જ ખોરાક પેટમાં સડવા લાગે છે જેના કારણે શરીરમાં બીમારીઓ વધે છે. વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી અને ખાણીપીણીની આદતો એવી થઈ ગઈ છે કે દરેક … Read more

આ ઉપાયથી તમામ રોગોની જડ કબજિયાત જડમૂળથી મટી જશે

દરેક રોગની શરૂઆત પેટથી થાય છે. પેટ ખરાબ થાય એટલે શરીરમાં એક પછી એક સમસ્યા થવા લાગે છે. જેનું પેટ નિયમિત સાફ આવતું હોય તે ઝડપથી કોઈ રોગ ન શિકાર બનતા નથી. સવારે જ પેટ સાફ ન આવે તો આખો દિવસ શરીરમાં સુસ્તી રહે છે. સવારે પેટ સાફ આવી જાય તો શરીરમાં સ્ફૂર્તિ રહે છે. … Read more

આ વસ્તુનો ઉપયોગ કરશો તો જિંદગીભર ના થાય કેન્સર જેવી બીમારી

દોસ્તો લીલા શાકભાજી આપણને શક્તિ અને શરીરને સારા પોષક તત્વો પ્રદાન કરવામાં મદદ કરે છે. આજ ક્રમમાં આજે અમે તમને લીલી શાકભાજીમાંની લીલી ડુંગળી વિશે વાર કરવા જઈ રહ્યા છીએ. લીલી ડુંગળીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. આ સાથે તેમાં વિટામિન સી, કેલ્શિયમ, ફાઈબર, વિટામિન એ, બી6, … Read more

આ વસ્તુ ખાવાથી તમારા શરીરની ચરબી 15 દિવસમાં અડધી થઈ જશે

દોસ્તો ચણાનો ઉપયોગ કરીને ઘણી વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સાથે મોટાભાગના લોકો ફણગાવેલા ચણા ખાવાનું પણ પસંદ કરે છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે પરંતુ શું તમે ક્યારેય પલાળેલા ચણાનું પાણી પીધું છે? જો ના, તો આજથી જ તેને પીવાનું શરૂ કરી દો, કારણ … Read more

તમારી સ્કિન કરચલીઓ વાળી થઈ ગઈ હોય તો કરી લો આ ઉપાય, પાછા થઈ જશો યુવાન

દોસ્તો સામાન્ય રીતે મુલતાની માટીનો ઉપયોગ ચહેરા અને વાળ પર લગાવવા માટે થાય છે. વાળ પર મુલતાની માટી લગાવવાથી વાળ મજબૂત અને ઘટ્ટ બને છે, જ્યારે મુલતાની માટીનો ફેસ પેક ચહેરા પર લગાવવાથી ચહેરા પર ચમક આવે છે. કારણ કે મુલતાની માટીમાં એન્ટિસેપ્ટિક અને એન્ટીઑકિસડન્ટ ગુણો છે. આ સાથે જ તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સિલિકા, ડોલોમાઈટ, … Read more

આ વસ્તુ ખાશો તો આખી જિંદગી લોહીના બાટલા નહિ ચડાવવા પડે

દોસ્તો ગાજરનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ જો તમે ગાજરના રસનું સેવન કરો છો તો તેનાથી તમારા સ્વાસ્થ્યને વધુ ફાયદો થાય છે. કારણ કે ગાજરનો રસ પોષક તત્વોથી ભરપૂર હોય છે. આવામાં જો તમે દરરોજ નિયમિતપણે ગાજરના રસનું સેવન કરો છો, તો તે લોહીની ઉણપને દૂર કરે છે, રોગપ્રતિકારક શક્તિ … Read more

તમે પણ જામફળ ખાતા હો તો 2 મિનિટનો સમય કાઢી આ વાંચી લેજો

દોસ્તો ઉનાળાની ઋતુમાં લોકો શરીરને ઠંડક આપવા અને પોતાને હાઈડ્રેટ રાખવા માટે ફળોનું સેવન કરે છે. ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે એટલા માટે મોટાભાગના લોકો ફ્રુટ ચાટ પણ ખાય છે. પરંતુ, ફ્રુટ ચાટ બનાવવામાં લોકો ઘણા એવા ફ્રુટ્સ મિક્સ કરે છે, જેને ભૂલથી પણ એકસાથે ન ખાવા જોઈએ. હા એવા ઘણા … Read more

કમર પાસે અને પેટ પર ચરબીના થર જામી ગયા છે, આ ઉપયાથી થઈ જશો એકદમ ફિટ

દોસ્તો સવારે ખાલી પેટે અળસીના બીજનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અળસીના બીજ પોષક તત્વોથી ભરપૂર હોવાને કારણે તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે. અળસીના બીજમાં વિટામિન બી-1, પ્રોટીન, કોપર, મેંગેનીઝ, ઓમેગા-3 ફેટી એસિડ, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. જે સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ … Read more

ઘરે જ ખાઈ લો આ વસ્તુ, તાત્કાલિક માથાનો દુખાવો મટી જશે

દોસ્તો આજે સમગ્ર વિશ્વ આયુર્વેદમાં વર્ણવેલ ઉપાયો અપનાવી રહ્યું છે. આયુર્વેદ દ્વારા સમગ્ર વિશ્વમાં ગંભીર રોગોની સારવાર કરવામાં આવી રાગી છે. ભારત ઔષધીય વનસ્પતિઓથી સમૃદ્ધ દેશ છે. અહીં અનેક પ્રકારની ઔષધિઓ જોવા મળે છે, જે આપણા સ્વાસ્થ્યને લગતી લગભગ દરેક સમસ્યાને દૂર કરવામાં અસરકારક છે. આપણે આપણા નિયમિત જીવનમાં ઘણી બધી જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીએ છીએ … Read more