2 ચમચી ખાતા સાથે જ ચરબી અને કોલેસ્ટ્રોલ ગાયબ થઈ જશે

દોસ્તો સામાન્ય રીતે તકમરીયા ને આપણા ભારત દેશનો છોડ માનવામાં આવે છે અને તેનો સદીઓથી ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તકમરીયા નો છોડ મોટેભાગે જંગલોમાં સૌથી વધારે જોવા મળે છે. તકમરીયા ના બીજ એકદમ કાળા રંગનાં હોય છે. જે સ્વાદમાં તીખા અથવા કડવા હોઈ શકે છે અને તેની તાસીર ગરમ હોય છે. ખાસ … Read more

રોટલી બનાવતા આ વસ્તુ ઉમેરશો તો ક્યારેય કબજિયાત નહિ થાય

  જ્યારે કોઈ વ્યક્તિને કબજિયાત હોય છે ત્યારે તેને ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડે છે. પહેલા તો એ સમસ્યા થાય છે કે નિયમિત રોજ સવારે પેટ સાફ આવતું નથી. દિવસના કોઈપણ સમસ્યા પ્રેશર આવી શકે છે. તેમાં પણ મળત્યાગ કરતી વખતે તકલીફ થાય છે. આ સિવાય કબજિયાત અન્ય રોગની શરુઆતનું પણ કારણ બને છે. … Read more

ફકત 1 સપ્તાહમાં શરીર પરની ચરબીની ગાંઠો ગાયબ થઈ જશે

દોસ્તો આજના વિશેષ લેખમાં અમે તમને એવા કેટલાક ઉપાયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનો અમલ કરીને તમે આસાનીથી શરીર પર જામી ગયેલી ચરબી ની ગાંઠ ને દૂર કરી શકો છો. આ આયુર્વેદિક ઉપાયો એકદમ અસરકારક હોવાનું માનવામાં આવે છે. જેનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ આસાનીથી કરી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ … Read more

જમ્યા પછી આ વસ્તુ લેશો તો પાચનશક્તિ ખૂબ જ વધી જશે

  જમ્યા પછી બધા લોકોને મુખવાસ ખાવાની આદત હોય છે. લોકો મુખવાસ તરીકે અલગ અલગ વસ્તુ ખાતા હોય છે. જો કે મુખવાસ તરીકે કોઈપણ વસ્તુ ખાવાને બદલે જો તમે વરિયાળીનું સેવન કરો છો તો તેનાથી તમને અઢળક લાભ થાય છે. ઘણા લોકો મુખવાસમાં વરિયાળી એટલા માટે નથી ખાતા કે તેનાથી થતા લાભથી તેઓ અજાણ હોય … Read more

ઘરે બેઠા સાંધાના દુઃખાવા મટાડવા કરો આ કામ

દોસ્તો આજના આધુનિક સમયમાં મોટાભાગના લોકોને ઉંમરની સાથે સાથે હાડકાં નબળાં પડી જવાની સમસ્યા રહેતી હોય છે. વળી ઘણા કિસ્સાઓમાં તો હાડકા એટલા બધા નબળા થઈ જાય છે કે સામાન્ય સ્થિતિમાં પણ તે તૂટી જતા હોય છે અને ઘણી વખત શરીરમાં કેલ્શિયમ ના અભાવને કારણે પણ હાડકા તૂટવાની સમસ્યા લોકોને હેરાન કરતી હોય છે. વળી … Read more

1 રૂપિયાના ખર્ચા વગર સાંધા અને હાડકાના દુખાવા ગાયબ થઈ જશે

દોસ્તો સામાન્ય રીતે બાવળના ઝાડની લોકો મોટેભાગે અવગણના કરતા હોય છે. કારણ કે તેના કાંટા કોઈપણ વ્યક્તિને પસંદ આવતા નથી પરંતુ શું તમે જાણો છો કે બાવળ તમારા સ્વાસ્થ્ય માટે પણ દવા સમાન કામ કરી શકે છે. તેનો ઉપયોગ કરીને તમે કફ, વાયુ અને પિત્તની સમસ્યા થી છુટકારો મેળવી શકો છો. જો સાંધાનો દુખાવો થયો … Read more

પાણી સાથે આ વસ્તુ લેશો તો લોહીની ઉણપ ગાયબ થઈ જશે

  દરેકના ઘરના રસોડામાં કોથમીર નો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં થાય છે. દાળ શાકમાં સ્વાદ અને સુગંધ નો વધારો કરતી કોથમીર આંખના સ્વાસ્થ્ય માટે સારી છે. જ્યારે કોથમીર પાકી જાય ત્યારે તેમાં બી નીકળે છે. આ બી એટલે કે સૂકા ધાણા પણ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. તેનાથી પાચનને લઈને લીવર, હૃદય, રક્ત સહિતની બીમારીઓ … Read more

ઘરડાં થયાં પછી પણ બીમાર ન પડવું હોય તો કરી લો આ કામ

મિત્રો માણસની ઉંમર ને વધતી અટકાવી શકાતી નથી. આ એક નિરંતર પ્રક્રિયા છે. જેમ ઉંમર વધે એ નક્કી છે તેમ ઉંમરની સાથે શરીરમાં કેટલાક ફેરફાર થાય એ પણ નક્કી જ છે. વધતી ઉંમરના કારણે શરીર ધીરે ધીરે નબળું પડવા લાગે છે. જો સમયસર શરીરની તંદુરસ્તી વિશે કાળજી લેવાની શરૂઆત કરી દેવામાં આવે તો 60 વર્ષની … Read more

ઓપરેશન વગર ઘરે બેઠા ઘૂંટણનો દુખાવો ગાયબ

મિત્રો જે લોકોને ગોઠણ ના દુખાવા છે અને તેનાથી મુક્તિ મેળવવા માટે જેઓ તલપાપડ છે તે લોકો માટે આજે એક ચમત્કારિક ઈલાજ લઈને આવ્યા છીએ. ઘુટણ ના દુખાવાની દૂર કરતાં અનેક ઈલાજ કરીને તમે થાકી ગયા હોય અને કોઈ ફરક પડ્યો ન હોય તો આ પ્રયત્ન છેલ્લો હશે. કારણ કે આ ઉપાયથી તમને સો ટકા … Read more

પાંચ મિનિટમાં આંતરડાનો બધો મળ બહાર નીકળી જશે, કબજિયાત ગાયબ

જ્યારે ખાધેલો ખોરાક પચતો નથી અને આંતરડામાં મળ બનીને જામી જાય છે ત્યારે શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જે લોકોને આવી સમસ્યા હોય તેમણે વારંવાર મળ ત્યાગ કરવા જવું પડે છે. વારંવાર પ્રેશર આવે છતાં પણ ઘણી વાર મળ ઉતરતો નથી. આવી સ્થિતિમાં આખો દિવસ પેટમાં પરેશાની રહે છે. જે લોકોને કબજિયાત હોય … Read more