આ ઉપાય કરશો તો ૩૦ દિવસમાં જેટલું ઉતારવું હોય એટલું વજન ઉતરી જશે

દોસ્તો જ્યારે કોઈનું શરીર બેડોળ થઈ જાય છે એટલે કે પેટ, કમર, સાથળના ભાગે ચરબી વધી જાય છે ત્યારે તેને ઘટાડવા માટે લોકો દિવસ-રાત એક કરી દેતા હોય છે. ખાસ કરીને મહિલાઓ આ રીતે વધેલી ચરબીને ઝડપથી ઘટાડવા માંગે છે. પરંતુ પૂરતી માહિતીના અભાવને કારણે ઝડપથી વજન ઘટતું નથી. આજે તમને 30 દિવસમાં વજન ઘટાડે … Read more

આ ઉપાય કરશો તો આખી જિંદગી હાર્ટએટેક નહીં આવે

  આજના સમયમાં લોકોને થતી મોટાભાગની શારીરિક સમસ્યાઓ જીવનશૈલીના કારણે થતી હોય છે. જીવનશૈલી જ એવી થઈ ગઈ છે કે તેમાં લોકોને કેટલીક સમસ્યા માંગ્યા વિના મળે છે. જેમકે દોડધામના કારણે લોકો પોષણયુક્ત આહારને બદલે કંઈપણ ખાઈ લેતા હોય છે. કામના કારણે સ્ટ્રેસ વધારે રહે છે અને ઊંઘ બરાબર થતી નથી. આ સ્થિતિમાં સૌથી મોટુ … Read more

આ ઉપાયથી ગમે તેવી જિદ્દી કબજિયાત ગાયબ થઈ જશે

દોસ્તો સામાન્ય રીતે મોટાભાગના લોકોના શરીરમાં પેટ દ્વારા લોકોની શરૂઆત થતી હોય છે. જો તમે તમારા પેટને સાફ રાખી શકતા નથી તો તમે ઘણા બધા પ્રકારના રોગોનો શિકાર બની શકો છો. તેનાથી વિપરીત જો તમારું પેટ એકદમ સાફ હશે તો તમારે કોઈપણ પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડશે નહીં. જો આપણે પેટ સાથે જોડાયેલી બીમારીઓ વિશે … Read more

આ ઉપાય કરશો તો તમારી બ્લોક થયેલી નસો પણ ઉતરી જશે

  જીવનશૈલીના કારણે થતા રોગમાંથી એક છે બ્લોકેજ, આ સમસ્યા ખૂબ જ જટીલ અને ગંભીર છે. જ્યારે કોઈને નસોના બ્લોકેજનો સામનો કરવો પડે છે ત્યારે તેના જીવ પર જોખમ ઊભું થાય છે. આ સમસ્યા મોટાભાગે ખાણીપીણીના કારણે થાય છે. ખરાબ જીવનશૈલીના કારણે આ સમસ્યા થાય છે. આ એક ગંભીર સમસ્યા છે અને તેનું નિરાકરણ સમયસર … Read more

આ સમયે આ વસ્તુ ખાઈ લો, આખી જિંદગી પ્રોટીનની ઉણપ નહીં થાય

  આપણે અલગ અલગ પ્રકારના કઠોળનો ઉપયોગ રસોઈમાં કરીએ છીએ. કઠોળ પ્રોટીનથી ભરપુર હોય છે અને તેનાથી શરીરને બીમારીઓથી લડવાની તાકાત પણ મળે છે. આમ તો બધા જ કઠોળ પોષકતત્વોથી ભરપુર હોય છે પરંતુ વાત કરીએ સોયાબીનની તો તેની વાત જ અલગ છે. આ એક કઠોળ એવું છે જેનું સેવન વર્ષમાં સીઝન દરમિયાન એકવાર કરી … Read more

હોટલમાં જમવા જતા હોય તો આ ભૂલ ક્યારેય ન કરતા, નહીં તો ભયંકર સમસ્યા થઈ જશે

દોસ્તો ઘણા લોકો વીકેન્ડમાં ખાસ હોટેલમાં જમવા જવાનું પ્લાન કરે છે, વળી કેટલાક લોકો સ્વાદના શોખીન હોય છે એટલે સમયાંતરે નવી નવી જગ્યાએ જતા હોય છે તો કેટલાક લોકોને નાછૂટકે બહારનું જમવું પડતું હોય છે. જ્યારે પણ આપણે બહાર હોટેલમાં જમવા જઈએ ત્યારે જમવામાં વિકલ્પ તરીકે ઘણી વસ્તુઓ સામે આવે છે. જેમકે પંજાબી, સાઉથ ઈન્ડિયન, … Read more

આ બે વસ્તુના ઉપયોગથી ઘૂંટણનો દુખાવો ગાયબ થઈ જશે

દોસ્તો જેમ ઉંમર વધતી જાય તેમ સાંધાના દુખાવાની સમસ્યા વધતી જાય છે. ખાસ કરીને ઘૂંટણના દુખાવા થી મોટા ભાગના લોકો પરેશાન હોય છે. મોટી ઉંમરે શરીરમાં કેલ્શિયમની ઉણપ સર્જાય છે જેના કારણે હાડકાં પણ નબળા પડી જાય છે. તેવામાં સાંધાનો દુખાવો વધી જાય છે. વધતી ઉંમરે વ્યક્તિને ગોઠણ, કમર, પગ, ખભા નો દુખાવો થતો રહે … Read more

આ વસ્તુના ઉપયોગથી પગનો દુખાવો ગાયબ થઈ જશે, ઘોડાની જેમ દોડવા લાગશો

મિત્રો સાંધાના દુખાવાની સમસ્યા હવે સામાન્ય થઈ ગઈ છે. અત્યાર ના સમય માં દરેક ઘરમાં એક બે લોકો ને સાંધાની તકલીફ હોય જ છે. બદલાયેલી જીવનશૈલીના કારણે યુવાનોમાં પણ લોકો સાંધાના દુખાવાની ફરિયાદ કરતા હોય છે. સાંધાના દુખાવા જેને હોય તે લોકો તેને દૂર કરવા માટે સતત ઉપાય શોધતા રહે છે. ત્યારે આજે તમને આવો … Read more

જમવામાં આ વસ્તુ લેશો તો તમારું વજન સડસડાટ ઉતરી જશે

  શરીરનું વજન ઊંચાઈ અને ઉંમર પ્રમાણે હોય તે દેખાવ માટે જરૂરી છે તેના કરતાં વધારે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. શરીર ફીટ હોય તો સ્વાસ્થ્ય પણ સારું રહે છે. જો વધારે વજન હોય તો શરીરમાં બીમારીઓ પણ વધારે થાય છે. એટલે જ જો વજન વધારે હોય તો તેને ઘટાડવું જોઈએ. આ સાથે જ જો તમારું … Read more

1 રૂપિયાની વસ્તુથી દાંતની તમામ તકલીફો ગાયબ થઈ જશે

  દાંતમાં સમસ્યા હોય તો તેની અસર મગજ સુધી થાય છે. જ્યારે દાંતમાં દુખાવો હોય તો મગજ પણ એકાગ્રતાથી કામ કરી શકતું નથી. સાથે જ ખાવા પીવાની પણ સમસ્યા થઈ જાય છે જેના કારણે તબિયત પણ ખરાબ થઈ શકે છે. દાંતના દુખાવા સિવાય ઘણા લોકોને એવી સમસ્યા હોય છે જેમાં તેઓ કોઈપણ ઠંડી કે ગરમ … Read more