આ ઉપાયથી ડાયાબિટીસ અને ચામડીના રોગ ગાયબ થઈ જશે

પાનમાં વપરાતી એક વસ્તુ શરીરના ગંભીર રોગોનો રામબાણ ઈલાજ છે. તેનાથી શરીરના ગંભીરમાં ગંભીર રોગ પણ દુર થઈ શકે છે. આ વસ્તુ માત્ર 10 રૂપિયાની કીંમતે મળી જાય છે. જમ્યા પછી ખવાતા પાનમાં કાથાનો ઉપયોગ થાય છે. આ કાથો ગુણકારી હોય છે અને તે શરીરની અનેક સમસ્યાને દુર કરે છે. કાથો કોઈપણ ઉંમરના વ્યક્તિ ખાઈ … Read more

મોતના મુખમાંથી દર્દીને બહાર લાવી શકે છે આ ઔષધિ, હાલ જ ક્લિક કરીને વાંચો

મકરધ્વજ નામની દવાને આયુર્વેદમાં મહાઔષધિ કહેવાય છે. મકરધ્વજ જેવી રોગ નાશક દવા આજ સુધી બની શકી નથી તેવો દાવો પણ કરવામાં આવે છે. આયુર્વેદ અનુસાર પહેલાના સમયમાં ઋષિ મુનીઓ પ્રાણીઓના કરડવાથી ચઢતા ઝેરથી લોકોને મકરધ્વજ નામના ઔષધથી સ્વસ્થ કરી દેતા હતા. મકરધ્વજનું સેવન કરવાથી શક્તિ વધે છે અને હૃદય અને મગજને 5 જ મિનિટમાં શક્તિ … Read more

આ ફૂલના ઉપયોગથી ચામડીના રોગ અને સંધિવા ગાયબ થઈ જશે

ગુલમહોરના ઝાડ સુંદર અને નયનરમ્ય હોય છે. તેના ફુલ સુંદર હોય છે. તેને જોતા આંખને ઠંડક મળે છે. સુંદર દેખાતા આ ફુલ સ્વાસ્થ્યને પણ સુધારે છે. ગુલમહોરના ઝાડ ગરમ વાતાવરણ ધરાવતા પ્રદેશમાં વધારે જોવા મળે છે. આ ઝાડને પવિત્ર માનવામાં આવે છે. ગુલમહોરનું ઝાડ હવે ક્યાંય પણ જુઓ તો તેના ફુલ તોડી લેજો. આ ફુલ … Read more

આ ઉપાયથી ડાયાબિટીસ, નપુંસકતા અને કેન્સર ગાયબ થઈ જશે

ઉનાળામાં મળતા જાંબુ એક ઔષધિય ફળ છે. તે ખાવામાં જેટલું સ્વાદિષ્ટ છે એટલું જ ગુણકારી પણ છે. જાંબુ ડાયાબીટીસના દર્દીઓ માટે તો વરદાન સમાન છે. તેમાં આયર્ન, ફોસ્ફરસ, કોલીન, ફોલિક એસિડ ભરપુર હોય છે. જાંબુનું સેવન કરવું ખૂબ લાભ કરે છે. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જાંબુંમાં એન્ટી કેન્સર ગુણ હોય છે. આ ફળ … Read more

કાળી ગરદન અને કોણીથી શરમ આવે છે, આ ઉપાયથી 1 જ દિવસમાં દૂધ જેવી ધોળી

શરીરના અન્ય અંગની સરખામણીમાં ગરદન, કોણી અને ગોઠણની ત્વચા કાળી હોય તે સામાન્ય બાબત છે. પરંતુ જ્યાર કોણી, ગરદન અને ઘુંટણ વધારે કાળા હોય ત્યારે જાહેરમાં શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે. તેના કારણે સુંદરતા અને વ્યક્તિત્વ પણ ખરાબ થાય છે. ઘણીવાર લોકો અલગ આ અંગ ઢંકાય જાય તેવા કપડા પહેરી અને આ કાળાશ છુપાવવાનો પ્રયત્ન … Read more

આ ઔષધીથી ડાયાબિટીસ અને સાંધાના દુઃખાવા ગાયબ થઈ જશે

કાચકા આયુર્વેદની દવાઓ મળતી હોય તે દુકાનેથી સરળતાથી મળી જાય છે. તેને કુબેરાક્ષ પણ કહેવાય છે કારણ તે કાચકા કુબેરની આંખ જેવા હોય છે. સામાન્ય રીતે ખેડૂતો ખેતરની વાડ કરવા તેને ઉછેરે છે. આ વેલ સ્વરુપે થાય છે અને તેમાં કાંટા હોય છે. કાચડાના ગુણની વાત કરીએ તો તે કડવા, તુરા, ઉષ્ણ અને શોધક હોય … Read more

એસિડિટી, ગેસ અને કબજિયાતથી છુટકારો મેળવવા ખાઈ લો આ વસ્તુ

હરડે દેખાવમાં નાનકડી હોય છે પરંતુ તેને આયુર્વેદમાં ભારે મહત્વ આપવામાં આવ્યું છે. હરડે શરીર માટે અત્યંત લાભકારી છે, એટલા માટે જ તો તેન ઔષધિના રાજા તરીકે ઓળખવામાં આવે છે. હરડે સ્વાસ્થ્ય અને સૌંદર્ય બંનેને સુધારે છે. હરડેના ફળ, મળૂ અને છાલ બધી જ વસ્તુઓ ઉપયોગી છે. જે લોકોને સ્ટ્રેસ વધારે રહેતો હોય તેણે હરડેને … Read more

માથાથી લઈને પગના સાંધાના દુખાવા મટાડે છે આ ઔષધી

ભોંય રીંગણીને તેના ઔષધીય ગુણોના કારણે હનુમાનની જડીબુટ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કાંટાળો છોડ શરીરને નિરોગી રાખી શકે છે. તેમાં એટલા ગુણ હોય છે કે તેના કારણે શરીરના આંખથી લઈ મગજ સુધીના રોગ દુર થઈ જાય છે. તો ચાલો જાણીએ આ અંગે વિગતવાર. આજના દોડધામ ભરેલા જીવનમાં દરેક વ્યક્તિ સ્ટ્રેસનો શિકાર થઈ જાય … Read more

કેન્સર, ચામડીના રોગ અને આંખની બીમારીમાં ઉપયોગી છે આ ઔષધી

આજે તમને એક અદ્ભુત જડીબુટ્ટી વિશે જાણકારી આપીએ. આ વનસ્પતિ વિશે કદાચ જ તમે સાંભળ્યું હશે. આ વસ્પતિને લાખાલુણી, મોટી લોણી, લોનક, ખુરસા એમ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. આ વનસ્પતિ સૌથી વધુ હિમાચલ પ્રદેશના ઠંડા વિસ્તારમાં થાય છે. તે કોઈપણ જગ્યાએ ઊગી નીકળે છે. ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ તે જોવા મળે છે. આ … Read more

આ ઝાડના પાનની મદદથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થઈ જશે

પપૈયાના પાનનો રસ ઔષધી તરીકે ઉપયોગમાં લેવાય છે. પપૈયાના પાનના રસના ફાયદા વિશે આજે તમને જણાવીએ. પપૈયાના ઝાડ પરથી ફ્રીમાં મળતા આ પાન તમારી કેટલીક સમસ્યાની દવા પર થનાર હજારોના ખર્ચને બચાવી શકે છે. પપૈયાના પાનનો રસ શરીરની વિવિધ સમસ્યામાં ખૂબ ઉપયોગી થાય છે. ડેન્ગ્યુના લક્ષણો ઘટાડવામાં, તાવ મટાડવામાં, શરીરમાં થતી બળતરાને મટાડવામાં, ત્વચાની સુંદરતા … Read more