રાત્રે આ વસ્તુની કિંમત ફાકી મારી લો, આંતરડાનો બધો કચરો નિકળી કબજિયાત મટી જશે

જ્યારે પાચનક્રિયા બરાબર ન હોય ત્યારે પેટ સંબંધિત સમસ્યાઓ થાય છે. પેટની સમસ્યામાં કબજિયાત, ગેસ, એસીડીટી, છાતીની બળતરા તો ભરે તકલીફ કરાવે છે. આ બધી જ તકલીફ એવી છે જેનાથી કાયમી મુક્તિ મળે તેવી ઈચ્છા બધા રાખે છે. પરંતુ તેઓ જાણતા નથી કે તેના માટે કરવું શું.જો તમને પણ પેટની સમસ્યાથી કાયમી મુક્તિ મેળવવી હોય … Read more

આ ચા પીશો તો બેડ કોલેસ્ટ્રોલ ઓછું થઈ જશે, હાર્ટ એટેક નહીં આવે

મિત્રો જમફળ એવું ફળ છે જે શરીરને અલગ-અલગ પ્રકારના રોગોથી બચાવી શકે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોય છે જે શરીરને વિવિધ પ્રકારની સમસ્યાથી બચાવે છે. જામફળની સાથે જામફળના પાનમાં પણ પોષક તત્વો હોય છે. તેને લેવાથી શરીરને બીમારીઓ સામે લડવાની તાકાત મળે છે. ખાસ કરીને જો તમે જામફળના પાનની ચા પીઓ છો તો … Read more

ઘરે જ આ લાડુ બનાવીને ખાઈ લો, ઓપરેશન વગર જ સાંધાનો દુખાવો મટી જશે

આજના સમયમાં હાડકાં, સ્નાયૂ, ઘુંટણના દુખાવાની સમસ્યા એકદમ સામાન્ય થઈ ગઈ છે. ઘણીવાર આ સમસ્યા ઉંમરને લીધે થાય છે તો કેટલાકને આ સમસ્યા વધારે પ્રમાણમાં કસરત કરવાથી થાય છે. જે લોકોને આ સમસ્યા હોય તેમણે તેના પ્રત્યે બેદરકારી રાખવી જોઈએ નહીં. આ સમસ્યાથી મુક્તિ મેળવવાના ઉપાયો વિશે વિચારવું જોઈએ. આજે તમને ઘુંટણની સમસ્યાને દુર કરતા … Read more

આ દૂધ લગાવવાથી ધાધર અને ખરજવું હંમેશ માટે મટી જશે

  ત્વચા પર ધાધર, ખરજવું થાય તે ખૂબ જ પીડાદાયક સમસ્યા હોય છે. આ સમસ્યા થાય પછી સમયસર તેનો ઈલાજ કરવામાં ન આવે તો તે ખૂબ જ ઝડપથી ફેલાય છે. ધાધર થયા પછી તેનો ચેપ ફેલાય પણ શકે છે. વળી તેના કારણે કોઈ કામ પણ કરી શકાતું નથી કેમકે શરીરના તે ભાગ પર સતત ખંજવાળ … Read more