આ ખાસ પાણી પીશો તો ડાયાબિટીસ સાથે શરીરનું વજન પણ ઉતરી જશે

દોસ્તો બદલાયેલી જીવનશૈલીના કારણે દરેક વ્યક્તિને કોઈને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા રહે છે. પરંતુ લોકો આવી સમસ્યાઓમાં એલોપેથીક દવા ખાવાનું ટાળવા લાગ્યા છે. કારણ કે આવી દવાઓનું સેવન કરવાથી આડઅસર થાય છે. આ વાત સૌ જાણી ચુક્યા છે. તેવામાં દરેક સમસ્યા માટે લોકો આયુર્વેદિક ઈલાજ શોધતા થતા છે. આયુર્વેદિક દવાની સૌથી સારી વાત એ છે કે … Read more

આ ઉપાયથી ગમે તેવો માથાનો દુખાવો 2 મિનિટમાં મટી જશે

મિત્રો લવંડર એક ખાસ પ્રકારનું તેલ છે જે થાક, તણાવ અને કેટલીક શારીરિક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ તેલમાંથી એક ખાસ પ્રકારની સુગંધ આવે છે જે શરીર અને મનને શાંતિ અને તાજગીનો અનુભવ કરાવે છે. આ તેલથી સ્વાસ્થ્ય સુધરે છે અને સુંદરતા પણ વધે છે. આ તેલમાં એન્ટિફંગલ, એન્ટિ ઇન્ફ્લેમેટરી, એન્ટીડિપ્રેસન્ટ, એન્ટી … Read more

હાથ પગ અને કમરનો દુખાવો રહેતો હોય તો કરી નાખો આ પ્રયોગ

મિત્રો હાડકાં મજબૂત હોય તો શરીર મજબૂત રહે છે. આજના સમયમાં લોકોને નાની ઉંમરમાં હાડકાના દુખાવા, સાંધાના દુખાવા, હાથ પગમાં દુખાવાની ફરિયાદ રહે છે. જે લોકોના હાડકા નબળા હોય તેમને ફ્રેકચર ઝડપથી થાય છે. નબળા હાડકાંની મજબૂતી માટે સારો ખોરાક લેવો જરૂરી છે. જો હાડકાંને ખરાબ થતા અટકાવવા હોય તો કેટલીક વસ્તુનું સેવન કરવાનું ટાળવું … Read more

ઓપરેશન વગર ઘરે બેઠા પથરી કાઢી નાખવા કરી નાખો આ ઉપાય

મિત્રો પથરી થવાનું મુખ્ય કારણ ક્ષારવાળું પાણી છે. ક્ષારવાળા પાણીના કારણે પથરી થાય છે. લિલી ભાજી થી પણ પથરી થાય છે. દૂધની પણ પથરી થાય છે. પથરીમાં ભયંકર દુખાવો થાય છે. આ સમસ્યા માટે તુરંત દવા કરવી પડે છે. પથરી જો નાની હોય તો તે દવાથી મટી શકે છે. પરંતુ મોટી પથરી દુર કરવા માટે … Read more

આખો દિવસ થાક્યા પછી પણ ઊંઘ નથી આવતી, કરી લો ઉપાય

મિત્રો આજના સમયની સૌથી મોટી સમસ્યા અનિંદ્રા છે. લોકોને કામનો સ્ટ્રેસ એટલો બધો હોય છે કે તેઓ રાત્રે ચિંતા અને માનસિક તણાવના કારણે સુઈ પણ શકતા નથી. જ્યારે ઊંઘ બરાબર થતી નથી તો વ્યક્તિનો સ્વભાવ ચીડીયો થઈ જાય છે અને તેને ક્રોધ વારંવાર આવે છે. ઘણા લોકોને અનિંદ્રાના કારણે સતત વિચારો આવે રાખે છે. અનિંદ્રા … Read more

આ ઉપાયથી ઘરમાં થયેલી ઉધઈ હંમેશ માટે નીકળી જશે

દોસ્તો ઘણા લોકોને ઘરના લાકડાના ફર્નીચરમાં ઉધઈની સમસ્યા સતાવતી હોય છે. લાકડામાં ઉધઈ લાગે તો લાકડું ખરાબ થઈ જાય છે. ત્યારે આજે ઘરને ઉધઈથી બચાવવાના કેટલાક સરળ ઉપાયો તમને જણાવીએ. આ ઉપાયો કરવાથી ઉધઈ તમારા ઘરમાંથી છુમંતર થઈ જશે. લાકડામાં થતી ઉધઈથી બચવા માટે કેટલાક ઘરેલું ઈલાજ કરી શકાય છે. આ ઉપાય એકદમ કારગર છે. … Read more

ઉંમર વધતી હોવા છતાં યુવાન રહેવું હોય તો કરી નાખો આ ઉપાય

દોસ્તો કેળા અને દૂધ બંને વસ્તુઓ પૌષ્ટિક તત્વોનો ખજાનો છે. તેને ખાવાથી શરીરને ઘણા લાભ થાય છે. પરંતુ આ લાભ બમણા થઈ જાય છે જ્યારે તમે આ વસ્તુઓને એક સાથે ખાઓ છો. તમે દૂધ અને કેળાનું શેક બનાવીને તેનું સેવન કરી શકો છો. કેળા અને દૂધ સાથે ખાવાથી શારીરિક અને માનસિક બીમારીથી બચી શકાય છે. … Read more

15 દિવસમાં વજન ઉતારી નાખવું હોય તો કરી લો આ ઉપાય

દોસ્તો વર્તમાન સમયમાં જીવનશૈલીના કારણે જો કોઈ સમસ્યા સૌથી વધુ વિકરાળ બની હોય તો તે છે મેદસ્વીતા. મેદસ્વી લોકોને તેમના વધેલા વજનથી ઝડપથી છુટકારો મેળવવો હોય છે. વધારે વજનથી મુક્તિ મેળવવા માટે તમે અનેક પ્રયત્ન કરીને થાકી ગયા હોય તો આ ઉપાય કરવાથી ચોક્કસથી તમને વધારે વજનથી મુક્તિ મળશે. આ ઉપાય કરવાથી 15 જ દિવસમાં … Read more

આ વસ્તુઓ ખાતા સાથે જ પેટના રોગ અને સાંધાનો દુખાવો ગાયબ થઈ જશે

દોસ્તો જ્યારે આપણા શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ સર્જાય છે ત્યારે એનિમિયા નામનો રોગ થાય છે. જ્યારે શરીરમાં રક્તની ઊણપ હોય ત્યારે શરીરમાં થાક, નબળાઇ નો સતત અનુભવ થાય છે. સાથે જ શરીરના અંગોને પણ રક્ત મળતું નથી જેના કારણે ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. તેથી જ સમયસર એનિમિયાની સારવાર કરવી જરૂરી છે. એનીમિયને દૂર કરવા … Read more

આ કામ કરશો તો હાડકા લોખંડ જેવા થઈ જશે, પડશો તો પણ ફ્રેકચર નહીં થાય

દોસ્તો આજે તમને એક એવી ઔષધી વિશે જણાવીએ જેનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. આ ઔષધીનો ઉપયોગ આપણા વડીલો હાડકાને મજબૂત રાખવા માટે કરતા હતા. તેથી જ વર્ષો સુધી તેમના હાડકા મજબૂત રહેતા હતા અને તેઓ સરળતાથી મહેનતનું કામ કરી લેતા. આજે પણ આ ઔષધિથી નિયમિત રીતે તમે માલિશ કરો તો હાડકા મજબુત થાય છે. … Read more