રોજ સવારે ફકત બે પાન ખાઈ લેશો તો એક મહિનામાં શરીરની બધી ચરબી પીગળી જશે

  દોસ્તો દૂધીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી શાક છે. દૂધી નું શાક ની સાથે સાથે બીજી ઘણી વાનગીઓ પણ બને છે અને એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ. દૂધી નું સેવન કરવાથી શરીર માં ઠંડક આપે છે. દૂધી વજન ઘટાડવામાં અને શરીરની અનેક સમસ્યાઓને દૂર કરવા માટે … Read more

50 વર્ષે પણ ડાયાબિટીસની ગોળીઓ ના ગળવી હોય તો હાલ જ કરી લો આ ઉપાય

  જીવનશૈલીના કારણે થતા રોગમાં સૌથી મુખ્ય છે ડાયાબીટીસ. ડાયાબીટીસની સમસ્યામાં લોકોને પોતાના સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી પડે છે. કારણ કે આ બીમારી એવી છે જે બેદરકારી રાખવાથી જીવલેણ પણ બની શકે છે. ડાયાબીટીસને સાયલન્ટ કીલર કહેવામાં આવે છે. આજની દોડધામ ભરેલી જીવનશૈલીના કારણે મોટાભાગના લોકો જરૂર હોય ત્યારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા નથી અને પરિણામે … Read more

ચાલતી વખતે કે કામ કરતી વખતે હાડકાંમાંથી અવાજ આવે છે, તો હાલ જ સાવચેત થઈ આ ઉપાય કરી લો

આજે તમને એવી વસ્તુથી થતા લાભ વિશે જણાવીએ જેનો ઉપયોગ તમે પણ કર્યો જ હશે પરંતુ મોટાભાગે ત્યારે જ્યારે તમે વ્રત કર્યું હોય કે તહેવાર દરમિયાન ઉપવાસ કર્યો હોય. આજે આપણે વાત કરીએ ફરાળમાં ખવાતા સાબુદાણા વિશે. સાબુદાણાનો ઉપયોગ કરવાથી શરીરને ઘણા લાભ થાય છે. મોટાભાગના લોકો આ વસ્તુને ફરાળ હોય ત્યારે જ ખાતા હોય … Read more

કસરત વગર ઘરે બેઠા પાતળું થવું હોય તો કરી લો ફકત આ કામ

ટામેટાનો ઉપયોગ આજ સુધી તમે રસોઈમાં રોજ કર્યો હશે પણ આજે જે લાભ વિશે તમને જાણકારી આપવા જઈ રહ્યા છીએ તેને જાણીને તમે ટામેટાનો આ રીતે રોજ ઉપયોગ કરવા લાગશો. ટામેટાનો ઉપયોગ દાળ, શાક, સલાડ, સૂપમાં સૌથી વધારે કરવામાં આવે છે. પરંતુ આ બારેમાસ મળતું શાક શરીરને નિરોગી અને ચરબી મુક્ત પણ કરી શકે છે. … Read more

આ વસ્તુના સેવનથી આધાશીશી કે માથાનો દુખાવો 5 મિનિટમાં ગાયબ થઈ જશે

પુરતી ઊંઘનો અભાવ, આખો દિવસ દોડધામ, સ્ટ્રેસ અને મોબાઈલ પર કલાકોનો સમય પસાર કરવાથી માથાનો દુખાવો સામાન્ય સમસ્યા બની ચુકી છે. નાના બાળકોથી લઈ દરેક ઉંમરની વ્યક્તિને આ સમસ્યા થઈ શકે છે. માથાનો દુખાવો પોષણયુક્ત આહારનો અભાવ હોય ત્યારે પણ થઈ શકે છે. વળી માથાના દુખાવાનું કારમ આધાશીશી જેવી બીમારી પણ હોય છે. કારણ કોઈપણ … Read more

તમે પણ રોજ સવારે ચા સાથે આ વસ્તુ ખાતા હોય તો 5 મિનિટ વાંચી લેજો, નહિ તો…

ભારતમાં એવી કોઈ વ્યક્તિ ન હોય જેના દિવસની શરૂઆત ચા વિના થતી હોય. ફુદીનાવાળી હોય કે, મસાલાવાળી સવારે ચા જોઈએ એટલે જોઈએ. ચા ન મળે તો દિવસની શરૂઆત થતી નથી. એટલે જ તો કહેવત છે કે જેની ચા બગડી તેનો દિવસ બગડ્યો. જો સવારે ચા ન મળે તો આખો દિવસ સુસ્તી અને આળસમાં જાય છે. … Read more

ગમે તેવો ગેસ, એસિડિટી અને કબજિયાત ફકત 5 મિનિટમાં જ થઈ જશે ગાયબ

આયુર્વેદમાં કહેવાય છે કે, શરીરની દરેક બીમારીનું મૂળ પેટ હોય છે. નબળી પાચનશક્તિ હોય એટલે ખાધેલા ખોરાકનું પાચન બરાબર થતું નથી. પરિણામે શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી અને સાથે જ ખોરાક પેટમાં સડવા લાગે છે જેના કારણે શરીરમાં બીમારીઓ વધે છે. વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી અને ખાણીપીણીની આદતો એવી થઈ ગઈ છે કે દરેક … Read more

આ ઉપાયથી તમામ રોગોની જડ કબજિયાત જડમૂળથી મટી જશે

દરેક રોગની શરૂઆત પેટથી થાય છે. પેટ ખરાબ થાય એટલે શરીરમાં એક પછી એક સમસ્યા થવા લાગે છે. જેનું પેટ નિયમિત સાફ આવતું હોય તે ઝડપથી કોઈ રોગ ન શિકાર બનતા નથી. સવારે જ પેટ સાફ ન આવે તો આખો દિવસ શરીરમાં સુસ્તી રહે છે. સવારે પેટ સાફ આવી જાય તો શરીરમાં સ્ફૂર્તિ રહે છે. … Read more

આ વસ્તુનો ઉપયોગ કરશો તો જિંદગીભર ના થાય કેન્સર જેવી બીમારી

દોસ્તો લીલા શાકભાજી આપણને શક્તિ અને શરીરને સારા પોષક તત્વો પ્રદાન કરવામાં મદદ કરે છે. આજ ક્રમમાં આજે અમે તમને લીલી શાકભાજીમાંની લીલી ડુંગળી વિશે વાર કરવા જઈ રહ્યા છીએ. લીલી ડુંગળીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. આ સાથે તેમાં વિટામિન સી, કેલ્શિયમ, ફાઈબર, વિટામિન એ, બી6, … Read more

આ વસ્તુ ખાવાથી તમારા શરીરની ચરબી 15 દિવસમાં અડધી થઈ જશે

દોસ્તો ચણાનો ઉપયોગ કરીને ઘણી વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સાથે મોટાભાગના લોકો ફણગાવેલા ચણા ખાવાનું પણ પસંદ કરે છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે પરંતુ શું તમે ક્યારેય પલાળેલા ચણાનું પાણી પીધું છે? જો ના, તો આજથી જ તેને પીવાનું શરૂ કરી દો, કારણ … Read more