સામાન્ય લાગતા આ મસાલાનો ઉપયોગથી તમારું ડાયાબિટીસ હંમેશા રહેશે કંટ્રોલ

દોસ્તો જીરું એક એવો મસાલો છે, જે ખાવાનો સ્વાદ વધારવાની સાથે-સાથે સ્વાસ્થ્યને પણ અસંખ્ય લાભ આપે છે. કારણ કે જીરું ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેથી જીરાનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. જીરામાં આયર્ન, કોપર, કેલ્શિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, ઝિંક અને મેગ્નેશિયમ, વિટામીન E, A, C અને B-કોમ્પ્લેક્સ જેવા તત્વો હોય છે. આ ઉપરાંત … Read more

સવારે આ ચા પીશો તો તમારું વજન રોકેટની સ્પીડે ઓછું થઈ જશે

દોસ્તો મોટાભાગના લોકોને ચા પીવાનું પસંદ હોય છે. આજ કારણ છે કે આવા લોકો ઉઠતાની સાથે જ ચા પીવા માટેની ઈચ્છા રાખતા હોય છે પરંતુ ચાનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે, પરંતુ જો તમે દૂધની ચાને બદલે લેમન ટીનું સેવન કરો છો તો તેનાથી તમારા સ્વાસ્થ્યને વધુ ફાયદો થાય છે. કારણ … Read more

આ વસ્તુ ખાવાથી તમારું વજન ધડાધડ ઉતરવા લાગશે

દોસ્તો પપૈયાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ મોટાભાગના લોકોને પાકેલા પપૈયાનું સેવન કરવાનું પસંદ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે પાકેલા પપૈયાનું સેવન સ્વાસ્થ્ય માટે જેટલું ફાયદાકારક છે એટલું જ વધુ ફાયદાકારક કાચા પપૈયાનું સેવન છે. કારણ કે કાચા પપૈયામાં પણ ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. તેથી … Read more

પલાળેલી બદામ સાથે આ વસ્તુ મિક્સ કરીને ખાઈ લ્યો, શરીરમાંથી કાયમ માટે દૂર થઈ જશે તમામ દુખાવા.

દોસ્તો બદામ અને કિસમિસ બંને ડ્રાય ફ્રુટ્સ છે અને બંનેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ શું તમે ક્યારેય પલાળેલી બદામ અને કિસમિસનું સેવન કર્યું છે? જો ના, તો આજથી જ કરવાનું શરૂ કરી દો. કારણ કે પલાળેલી બદામ અને કિસમિસનું એકસાથે સેવન કરવાથી સ્વાસ્થ્ય માટે અસંખ્ય ફાયદા થાય છે. કારણ … Read more

રાતે ભોજનમાં શામેલ કરી દો આ એક ફળ, સવાર સુધીમાં આટલી બીમારીઓ ભાગી જશે દૂર.

દોસ્તો પપૈયામાં વિટામીન એ, વિટામીન સી અને વિટામીન ઈનું ઉચ્ચ સ્તર એન્ટીઓક્સીડેન્ટ હોય છે. પપૈયામાં એન્ટી-ઓક્સીડેન્ટ વધુ હોય છે અને પપૈયા હૃદય રોગનું જોખમ પણ ઘટાડે છે. પપૈયાના સેવન કરવાથી શરીર પણ તંદુરસ્ત રહે છે. આ સાથે તે કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડે છે. પપૈયામાં ફોલિક એસિડ હોય છે, પપૈયા ખાવાથી હોમોસિસ્ટીનનું સ્તર ઓછું થઈ શકે … Read more

સાંધાના દુઃખાવા, ડાયાબિટીસ, આંખોના રોગો, વાયરલ રોગોથી મળશે આરામ.

દોસ્તો પિસ્તા એક ડ્રાય ફ્રુટ છે, જે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પિસ્તાના સેવનથી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે. કારણ કે પિસ્તા પોષક તત્વોનો ભંડાર છે. પિસ્તામાં ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ, એમિનો એસિડ, વિટામિન-એ, વિટામિન કે, વિટામિન સી, વિટામિન બી-6, વિટામિન ડી, વિટામિન ઈ, પ્રોટીન, કેલ્શિયમ, મેંગેનીઝ, ફોલેટ … Read more

રોજના ભોજનમાં લેવાનું શરૂ કરો આ વસ્તુ, બચી જશો શરીરને થતાં આ પાંચ ગંભીર નુકસાનથી.

ગુજરાતીઓનું ભાણું જે અલગ અલગ વાનગીઓ અને સ્વાદથી છલોછલ હોય છે જે હકીકતમાં સંપૂર્ણ આહાર હોય છે. ગુજરાતી થાળીમાં પીરસાતી દરેક વસ્તુ શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. જેમકે શાક, દાળ, ભાત, રોટલી, સલાડ, મીઠાઈ વગેરે. પરંતુ મોટાભાગના લોકો દિવસ દરમ્યાન આમાંથી કેટલીક વસ્તુઓ સ્કીપ કરી દેતા હોય છે. ખાસ કરીને દાળ. ખરેખર દાળ … Read more

રાતે સૂતી વખતે પરેશાની થતી હોય તો થઈ જાવ સાવધાન, બની શકો છો આ ગંભીર બીમારીઓનો શિકાર.

દોસ્તો જો રાત્રે સૂતી વખતે બેચેની રહેતી હોય અથવા અધવચ્ચે ઊંઘ તૂટતી હોય તો તે ઘણી બીમારીઓનો સંકેત હોઈ શકે છે. જેને અવગણવું ખોટું હોઈ શકે છે. જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે તો તેનાથી હાઈ બીપી, માનસિક રોગો અને હૃદયની બીમારીઓ થઈ શકે છે. વાંચો. ચિંતા નો સામનો કર્યા પછી પણ રાત્રે … Read more

જિંદગીમાં ક્યારેય નહીં થાય સાંધાના દુખાવા અને ડાયાબિટીસની સમસ્યા, જો ખાઈ લેશો આ ફળની છાલ.

દોસ્તો સામાન્ય રીતે સફરજનનું સેવન કરવાથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે તો આપણે બધા જાણીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે સફરજનની છાલને ખાવાથી કયા કયા ફાયદા થાય છે? જો ના, તો તમને જણાવી દઈએ કે સફરજનને છાલ સાથે ખાવાથી તમને ઘણો ફાયદો થઈ શકે છે કારણ કે સફરજનની છાલ પણ ઉત્તમ પોષક તત્વો ધરાવે … Read more

આ ત્રણ વસ્તુઓનું મિશ્રણ કરીને લેશો તો આયુષ્ય થશે 100 વર્ષનું અને જીવશો નિરોગી જીવન.

મિત્રો લીમડાના વૃક્ષની દરેક વસ્તુ ઔષધિ તરીકે કામ આવે છે. લીમડાના પાનથી લઈને તેના મૂળ સુધી ની દરેક વસ્તુનો ઉપયોગ આયુર્વેદિક દવામાં થાય છે. લીમડો સ્વાદમાં ભલે કડવો હોય છે પણ તેની તાસીર ઠંડી હોય છે. તેથી જ સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે ઉનાળા દરમિયાન લીમડાનું સેવન કરવું જોઇએ. તેનાથી શરીરને ઠંડક મળે છે અને … Read more