આખા પેટનો ગમે તેવો મળ આ ઉપાયથી બહાર નીકળી જશે

  ઘણા લોકોને એવી તકલીફ હોય છે કે કબજિયાત ન હોવા છતાં પણ દિવસ દરમિયાન વારંવાર મળ ત્યાગ કરવા જવું પડે છે. તેનું કારણ હોય છે કે એકવારમાં બધો મળ શરીરમાંથી નીકળી જતો નથી. તેથી વારંવાર મળ ત્યાગ કરવા જવું પડે છે. આ સમસ્યાના કારણે ખૂબ જ તકલીફ પણ પડે છે. વળી તેનાથી પેટમાં રોગ … Read more

બદલાતા વાતાવરણનો વાયરલ તાવ પણ આ ઉપાયથી મટી જશે

  ગુગળ એવી વસ્તુ છે જેને લોકો પૂજા પાઠમાં વાપરતા હોય છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ ધૂપ કરવામાં થાય છે. ગુગળ જંગલમાંથી મળે છે. હકીકતમાં તે એક સુગંધી વનસ્પતિનો ગુંદર હોય છે. શુદ્ધ ગુગળની કિંમત ખૂબ જ વધારે હોય છે. બજારમાં ભેળસેળ યુક્ત ગુગળ મળે તેવી પણ શક્યતા હોય છે. તેથી તેની ખરીદીમાં ખાસ ધ્યાન … Read more

આ ઉપાયથી ઘરે બેઠા 2 દિવસમાં પથરી નીકળી જશે, ઓપરેશન નહિ કરાવવું પડે

મિત્રો વર્તમાન સમયમાં જીવનશૈલીના કારણે લોકો કામકાજમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન પણ આપી શકતા નથી. આજના સમયમાં ખાણીપીણી પણ એવી થઈ ગઈ છે કે તેના કારણે શરીરમાં ઘણા રોગો થઈ જાય છે. આવો જ રોગ છે પથરી. ક્ષારવાળું પાણી પીવાના કારણે પથરી થાય છે. આ સિવાય ઓછું પાણી પીવાથી … Read more

ડુંટી માં ફકત 2 ટીપાં પડી દેશો તો સાંધા અને આખા શરીરના દુખાવા ગાયબ

વર્તમાન સમયમાં જીવનશૈલીના કારણે દરેક વ્યક્તિને કોઈને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય જ છે. બીમારી નાની હોય કે મોટી શરીરમાં કોઈપણ સમસ્યા ની ફરિયાદ દરેક વ્યક્તિને હોય છે. ત્વચાને લગતી સમસ્યા, પેટને લગતી બીમારી જેવી સ્વાસ્થ્યને લગતી તકલીફો દરેક વ્યક્તિને હેરાન પરેશાન કરી મૂકે છે. આ પ્રકારની કોઈપણ બીમારીને દુર કરવા માટે ઘર બેઠા તમે કેટલાક … Read more

માથાનો ગમે તેવો ભયંકર દુખાવો ફકત 5 મિનિટમાં મટી જશે

માથાનો દુખાવો થતો હોય ત્યારે કોઈ પણ કામમાં મન નથી લાગતું. ખાસ કરીને જો માઇગ્રેનની તકલીફ હોય તો આ દુખાવો ખૂબ જ પીડાદાયક હોય છે. માઈગ્રેનના દુખાવામાં કોઈ જ કામ કરવામાં મન નથી લાગતું, અવાજ અને પ્રકાશ થી ખૂબ જ તકલીફ થાય છે, સમય પસાર થતો જાય તેમ આ પીડા વધતી જાય છે. માઈગ્રેનના દુખાવામાં … Read more

તમને પણ હાથ અને પગ દુખતા હોય તો 2 મિનિટ આ માહિતી વાંચી લેજો

મિત્રો શરીરની તંદુરસ્તી જાળવવી હોય તો શરીરના બધા જ અંગો બરાબર હોય તે જરુરી છે. ખાસ કરીને આપણા હાડકા મજબૂત હોય તે ખૂબ જ જરૂરી છે. કારણકે આપણા શરીરનો બધો જ આધાર આપણા હાડકા ઉપર હોય છે. આપણું શરીર ટટ્ટાર છે અને હલનચલન કરી શકે છે તેનું કારણ હાડકા છે. હાડકામાં તકલીફ થાય તો હોસ્પિટલ … Read more

આ વસ્તુ ખાવાથી પેટ અને આંતરડાનો વર્ષો જૂનો કચરો ચપટીમાં બહાર નીકળી જશે

મિત્રો દાડમના દાણા ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. સામાન્ય રીતે લોકો સફરજન, કેળા, સંતરા જેવા ફળનું સેવન વધારે કરે છે. પરંતુ દાડમના દાણા પણ સ્વાસ્થ્ય માટે એટલા જ ફાયદાકારક છે. ફક્ત દાડમના દાણા જ નહીં પરંતુ તેની છાલ, કળીઓ પણ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. આ ફળ એવું … Read more

રોજ સવારે એક ચમચી લઈ લેશો તો પેટની ચરબી માખણની જેમ ઓગળી જશે

દૂધમાંથી બનતી અલગ અલગ વસ્તુઓમાં ઘી સૌથી શક્તિશાળી છે. તેમાં વિટામીન એ, વિટામીન ઈ અને વિટામિન કે પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. આજે તમને જણાવીએ રોજ સવારે એક ચમચી ઘી લેવાથી શરીરને કેટલા લાભ થાય છે. એક રિચર્ચમાં સામે આવ્યું છે કે ઘીમાં એવા ગુણ હોય છે જે … Read more

આ વસ્તુ ખાવાથી તમારા શરીરની અડધી ચરબી 15 દિવસમાં ઓગળી જશે

દોસ્તો સામાન્ય રીતે લોકો ઈસબગુલનો ઉપયોગ કબજિયાતને દુર કરવા માટે કરતાં હોય છે. પરંતુ આ વસ્તુ એવી છે જે શરીરની ઘણી બીમારીઓને દુર કરે છે. ઈસબગુલના પાન, ફૂલ અને તેનો પાવડર બધું જ સ્વાસ્થ્ય સમસ્યાઓને દુર કરવા માટે દવાની જેમ ઉપયોગમાં લઈ શકાય છે. વિશ્વભરમાં ઈસબગુલના કુલ ઉત્પાદનમાંથી 35 ટકા ઉત્પાદન માત્ર ગુજરાતમાં થાય છે. … Read more

આ ઉપાય કરવાથી લીવરમાં ભરાયેલો બધો કચરો બહાર નીકળી જશે

આમલી આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી છે. ખાસ કરીને લીવર માટે આમલી ડિટોક્સનું કામ કરે છે. આમલીમાં એવા ગુણ હોય છે જે ફેટી લીવરની સમસ્યાને દુર કરે છે, તેમાં ફાયબર હોય છે જેનાથી શરીરનું પાચન સારું રહે છે. આમલીમાં રહેલા પોષકતત્વોની વાત કરીએ તો તેમાં વિટામીન સી, વિટામીન કે, વિટામી બી5, વિટામીન બી6, કોપર, સેલેનિયમ, પોટેશિયમ, … Read more